ખેડૂતો માટે સારા સમાચાર:ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ અપાઈ

ખેડૂતો માટે સારા સમાચાર:ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ અપાઈ

ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોને વિજ જોડાણ બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે કૃષિ વીજ જોડાણોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ અપાઈ 

ખેડૂતોને વીજજોડાણ લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. સરકારના આ નિર્ણય બાદ હવેથી ગુજરાતના ખેડૂતોએ લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝિટ જ ચૂકવવાની રહેશે.

કિસાન સંઘની રજૂઆત બાદ સરકારનો નિર્ણય

મળતી જાણકારી મુજબ, ખેડૂતોને હવે વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝિટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર નાંણા ભરી લોડ વધારી અપાશે અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. આપને જણાવી દઈએ કે, કિસાન સંઘ દ્વારા આ મામલે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કિસાન સંઘની રજૂઆત બાદ રાજ્ય સરકાર આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકાર નિર્ણય બાદ ખેડૂતોને લાભ 

રાજ્ય સરકાર ધ્વારા વિજ જોડાણ ફિક્સ કનેક્શન ચાર્જ માંથી મુક્ત અપતા રાજ્ય હજારો ખેડૂતોને ખેતી તેમજ વાડીમાં પાણી પીવડાવવામાં સરળતા રહેશે. સાથે વિજ લોડ વઘધટ કારણે બોર,કુવામાં ઈલેક્ટ્રીક મોટર બળી જવાની ધટના તેમજ નહેર આધારિત ખેડૂત નહેર આધારિત ખેતી કરનાર ખેડૂત પણ વિજ જોડાણ કરવા પગલે તેમજ વરસાદ આધારિત ખેતી કરનાર પણ આ નિર્ણય માટો લાભ થશે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *