નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારીના સુખ દુઃખ જોડે છેલ્લા ચાર પાંચ દાયકાથી સંકળાયેલા સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને દેશમાં તમામ કુદરતી આપત્તિઓ વેળાએ સક્રિય સહયોગ આપનાર નવસારી પાલિકાના માજી પ્રમુખ ભગવાનદાસ કરસનદાસ પાંચોટિયાનું આજે હૃદય રોગના હુમલાને કારણે 73 વર્ષની ઉંમરે નવસારી ખાતે અવસાન થયું છે

સદ્દગત સ્મશાનયાત્રા આવતીકાલે ગુરુવારે સાંજે તારીખ 15 6 2023 ને ગુરુવારે સાંજે પાંચ કલાકે સદગતના નિવાસસ્થાન વંદે માતરમ એપાર્ટમેન્ટ વંદે માતરમ ચોક શાંતાદેવી રોડ નવસારી થી નીકળશે સદ્દગતના માનમાં નવસારી પાલિકા નું કામકાજ આજે બંધ રાખવામાં આવ્યું હતું.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *