નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારીના સુખ દુઃખ જોડે છેલ્લા ચાર પાંચ દાયકાથી સંકળાયેલા સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને દેશમાં તમામ કુદરતી આપત્તિઓ વેળાએ સક્રિય સહયોગ આપનાર નવસારી પાલિકાના માજી પ્રમુખ ભગવાનદાસ કરસનદાસ પાંચોટિયાનું આજે હૃદય રોગના હુમલાને કારણે 73 વર્ષની ઉંમરે નવસારી ખાતે અવસાન થયું છે

સદ્દગત સ્મશાનયાત્રા આવતીકાલે ગુરુવારે સાંજે તારીખ 15 6 2023 ને ગુરુવારે સાંજે પાંચ કલાકે સદગતના નિવાસસ્થાન વંદે માતરમ એપાર્ટમેન્ટ વંદે માતરમ ચોક શાંતાદેવી રોડ નવસારી થી નીકળશે સદ્દગતના માનમાં નવસારી પાલિકા નું કામકાજ આજે બંધ રાખવામાં આવ્યું હતું.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…
કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમ યોજાઈ

કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક…

નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), નવસારી દ્વારા આલીપોર સ્થિત કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *