નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારીના સુખ દુઃખ જોડે છેલ્લા ચાર પાંચ દાયકાથી સંકળાયેલા સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને દેશમાં તમામ કુદરતી આપત્તિઓ વેળાએ સક્રિય સહયોગ આપનાર નવસારી પાલિકાના માજી પ્રમુખ ભગવાનદાસ કરસનદાસ પાંચોટિયાનું આજે હૃદય રોગના હુમલાને કારણે 73 વર્ષની ઉંમરે નવસારી ખાતે અવસાન થયું છે

સદ્દગત સ્મશાનયાત્રા આવતીકાલે ગુરુવારે સાંજે તારીખ 15 6 2023 ને ગુરુવારે સાંજે પાંચ કલાકે સદગતના નિવાસસ્થાન વંદે માતરમ એપાર્ટમેન્ટ વંદે માતરમ ચોક શાંતાદેવી રોડ નવસારી થી નીકળશે સદ્દગતના માનમાં નવસારી પાલિકા નું કામકાજ આજે બંધ રાખવામાં આવ્યું હતું.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *