નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન
- Local News
- June 14, 2023
- No Comment
નવસારીના સુખ દુઃખ જોડે છેલ્લા ચાર પાંચ દાયકાથી સંકળાયેલા સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને દેશમાં તમામ કુદરતી આપત્તિઓ વેળાએ સક્રિય સહયોગ આપનાર નવસારી પાલિકાના માજી પ્રમુખ ભગવાનદાસ કરસનદાસ પાંચોટિયાનું આજે હૃદય રોગના હુમલાને કારણે 73 વર્ષની ઉંમરે નવસારી ખાતે અવસાન થયું છે
સદ્દગત સ્મશાનયાત્રા આવતીકાલે ગુરુવારે સાંજે તારીખ 15 6 2023 ને ગુરુવારે સાંજે પાંચ કલાકે સદગતના નિવાસસ્થાન વંદે માતરમ એપાર્ટમેન્ટ વંદે માતરમ ચોક શાંતાદેવી રોડ નવસારી થી નીકળશે સદ્દગતના માનમાં નવસારી પાલિકા નું કામકાજ આજે બંધ રાખવામાં આવ્યું હતું.