ભારતીય જનતા પાર્ટીના દેશ વ્યાપી જન સંપર્ક અભિયાનની અનુક્રમે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારી વિધાનસભા વિસ્તારની મુલાકાતે

ભારતીય જનતા પાર્ટીના દેશ વ્યાપી જન સંપર્ક અભિયાનની અનુક્રમે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારી વિધાનસભા વિસ્તારની મુલાકાતે

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 30 મી થી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પાર્ટીના કાર્યકર્તાઓ જન સુધી પહોંચશે આ કાર્યક્રમ અંતર્ગત નવસારી ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ આજે નવસારી વિધાનસભા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સરપોર ગામે 51 આવાસો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદએકસપ્રેસ હાઇવે ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.ત્યાર બાદ કછોલ ખાતે આવેલ બુલેટ ટ્રેન ની કામગીરી નું નિરીક્ષણ કરવામાં હતું.ત્યારબાદ અડદા ખાતે જુના કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેકટરી માં માજી ચેરમેન જયંતીભાઈ પટેલ ની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તાર માં ચાલી રહેલ ઇટાળવા તળાવ અને નવસારી શહેર માં ટાઉનહોલ ની કામગીરી ની મુલાકાત લીધી.

એમની સાથે નવસારી ના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મંત્રી શીતલબેન સોની,જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ,નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીખુભાઇ આહીર,જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,માજી ધારાસભ્ય પીયૂષભાઇ દેસાઈ,પ્રેમચંદભાઈ લાલવાણી સહિત ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

 

 

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *