તા.૧૩ મીએ સરકારી પોલીટેકનીક દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપશે

તા.૧૩ મીએ સરકારી પોલીટેકનીક દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપશે

સરકારી પોલીટેકનીક દ્વારા રોજ ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ સાંજે ૩-૦૦ થી પ-૦૦ વાગ્યા દરમિયાન સેન્ટ્રલ એકઝામિનેશન હોલ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એરૂ ચાર રસ્તા,નવસારી ખાતે રાખવામાં આવ્યું છે.

જેમાં પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા ચર્ચા અને માર્ગદર્શન આપશે. એન્જીનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન શિબીરમાં ઉપસ્થિત રહેવા આચાર્ય સરકારી પોલીટેકનિક નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *