તા.૧૩ મીએ સરકારી પોલીટેકનીક દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપશે

તા.૧૩ મીએ સરકારી પોલીટેકનીક દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપશે

સરકારી પોલીટેકનીક દ્વારા રોજ ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ સાંજે ૩-૦૦ થી પ-૦૦ વાગ્યા દરમિયાન સેન્ટ્રલ એકઝામિનેશન હોલ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એરૂ ચાર રસ્તા,નવસારી ખાતે રાખવામાં આવ્યું છે.

જેમાં પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા ચર્ચા અને માર્ગદર્શન આપશે. એન્જીનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન શિબીરમાં ઉપસ્થિત રહેવા આચાર્ય સરકારી પોલીટેકનિક નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *