નવસારી પોસ્ટ ખાતાની ડાક અદાલત અને પેન્શન અદાલતમાં ફરિયાદો તારીખ ૨૧ જુન સુધી મોકલી આપવા બાબત

નવસારી પોસ્ટ ખાતાની ડાક અદાલત અને પેન્શન અદાલતમાં ફરિયાદો તારીખ ૨૧ જુન સુધી મોકલી આપવા બાબત

સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નવસારી ડીવીઝન દ્વારા તારીખ ૨૬.0૬.૨૦૨૩ના રોજ ૧૨:૦૦ કલાકે યોજાનાર છે . પોસ્ટ ખાતાની ડાક અદાલત અને પેન્શન અદાલતમાં ટપાલ ખાતાના નીતિ વિષયક મુદાઓ સિવાયની અને ટપાલ સેવા પૈકી એક જ વિષયને સ્પર્શતી ફરિયાદો “ ઓફીસ ઓફ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ નવસારી ડીવીઝન, નવસારી -૩૯૬૪૪૫ ના સરનામે તારીખ ૨૧.૦૬.૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીત મોકલી આપવાની રહશે. સમયમર્યાદ બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી તેમ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નવસારી ડીવીઝન નવસારી જણાવ્યું છે.

 

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *