નવસારીમાં ન્યુ ઇન્ડિયા બેકરી પરિવાર દ્વારા સ્ટેશન ખાતે ચટાકેદાર નમકીનની શરૂઆત

નવસારીમાં ન્યુ ઇન્ડિયા બેકરી પરિવાર દ્વારા સ્ટેશન ખાતે ચટાકેદાર નમકીનની શરૂઆત

નવસારી માં ન્યુ ઇન્ડિયા બેકરીની શાખાઓ દ્વારા વેચવાથી બિસ્કીટ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે સ્ટેશન રોડ રાયચંદ રોડ ખાતેની શાખા સાથે ન્યૂ ઇન્ડિયા બેકરી પરિવારના મોભી હરીશ મંગ નાની અને વિજય મંગ નાની ના સથવારે તેમના લઘુબંધુ એવા પાર્થ રેસીડેન્સી ના પ્રણેતા દિનેશભાઈ મગનાની દ્વારા ફરસાણની તમામ વેરાઈટીઝ ની ચટાકેદાર વાનગીઓ સાથે પેકિંગમાં પણ ફરસાણ ની શોપ શરૂ કરવામાં આવી છે

આ પ્રસંગે તેઓના કુલ ગુરુ વિજયભાઈ ઉદાસીન અમદાવાદ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ નવસારી પાલિકા માજી પ્રમુખ અને સિંધી સમાજના સખાવતી આગેવાન પ્રેમચંદભાઈ લાલવાણી, અધિક નિવાસી કલેકટર કેતનભાઇ જોશી નાયબ પોલીસ વડા સંજય રાય,નવસારી ચેમ્બર પ્રમુખ ભરતભાઈ સુખડિયા, વરિષ્ઠ પત્રકાર અને સામાજિક અગ્રણી ગૌતમ મહેતા, વરિષ્ઠ પત્રકાર દિપકભાઈ બારોટ ડાયાભાઈ મધુમતી, રમેશભાઈ હીરાની વિગેરે ન્યૂ ઇન્ડિયા પરિવારના આ નવલા સાહસને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આરંભે સ્વાગત પ્રવચન દિનેશભાઈ મગનાની અને ઋણ સ્વીકાર હરીશભાઈ મંગલાનીએ કર્યો હતો

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *