નવસારીની રોટરી ક્લબ 82 માં વર્ષનો શપથવિધિ યોજાયો:રોટરી ક્લબના 82 વર્ષના ઇતિહાસમાં ત્રીજી મહિલા ની પ્રમુખ પદે વરણી

નવસારીની રોટરી ક્લબ 82 માં વર્ષનો શપથવિધિ યોજાયો:રોટરી ક્લબના 82 વર્ષના ઇતિહાસમાં ત્રીજી મહિલા ની પ્રમુખ પદે વરણી

નવસારીની જાણીતી અને 82 વર્ષથી સર્વાંગી સેવા કરતી ટોચની સામાજિક સંસ્થા રોટરી ક્લબ નો શપથવિધિ સમારોહ ગઈકાલે બી.આર ફાર્મ ઇટાળવા ખાતે યોજાયો હતો આ સમારોહના મુખ્ય વક્તા તરીકે લેખક અને સંદેશના કોલમિસ્ટ અંકિત દેસાઈ પારડીકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણને ફોન સ્માર્ટ જોઈએ પરંતુ આપણે મનમાં અશાંત છીએ માનસિક ખળભળાટ અનુભવીએ છીએ હવેની પેઢી માનસિક સંયમ ગુમાવી રહી છે જો જીવતર અશાંત હોય તો આધુનિક સાધનો શું કામના એવો વેદક પ્રશ્ન તેમણે કર્યો હતો

ધારાસભ્ય રાકેશ દેસાઈએ પ્રાસંગિક શુભકામના પાઠવી હતી નવોદિત પ્રમુખ એવા એસજીએમ સિરોહીયા સ્કૂલના તેજસ્વી શિક્ષિકા પિંકલ બા દેસાઈ તથા મંત્રી ક્રિના વશી ને વિદાય લેતા પ્રમુખ તથા મંત્રી શશીદ્ધ દેસાઈ અને ડોક્ટર નિમિત ગાંધીએ શુભકામના પાઠવી હતી. શપથવિધિ સમારોહને સફળ બનાવવા માટે વિસ તાપ કોલાહ, ધ્રુવ ભટ્ટ, મયંક દેસાઈ, જયંત પટેલ વિગેરે પ્રાસંગિક ભૂમિકા ભજવી હતી

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *