આરોગ્યલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા નવસારી ખાતે ચિંતન શિબિર યોજાઈ

આરોગ્યલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા નવસારી ખાતે ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ ,યોજના લાભો જિલ્લાના તમામ લોકો સુધી સરળતાથી પ્રાપ્ત થાય તે આશયથી નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં “ચિંતન શિબિર “યોજાઈ હતી

જિલ્લાના આરોગ્ય અધિકારી તથા કર્મચારીઓએ આરોગ્યલક્ષી સેવાઓ, યોજનાઓ ના લાભો બહોળો પ્રમાણમાં લોકોને વધુમાં વધુ પ્રાપ્ત થઈ શકે તે વિષય પર પોતાના મંતવ્યો ચિંતન શિબિરમાં રજુ કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રીઓ દ્વારા આરોગ્યલક્ષીલક્ષી સેવાના આયોજન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ સરળતાથી આરોગ્યસેવાઓ લોકોને મળે તે માટે માર્ગદર્શન અને સૂચનો રજુ કર્યા હતા .

આ ચિંતન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મયંક ચૌધરી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને મેડીકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *