નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઇ અભિયાન હાથ ધરાઇ

નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઇ અભિયાન હાથ ધરાઇ

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઇ અભિયાન હાથ ધરાઇ

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી અને ખાસ કરીને ગુરુવારના રોજ રાત્રિના વરસેલા મુશળધાર વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ભરાયા હતાં. આ સ્થિતિને અનુલક્ષીને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારુ પગલાં લેવામાં આવી રહયાં છે.

જેમાં ખાસ કરીને નવસારી- વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં જયાં જયાં પાણી ભરાયા હતાં ત્યા ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહી છે.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *