સર સી જે એન ઝેડ મદ્રેસા સ્કુલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠના કાર્યક્રમનું જીવંત પ્રસારણ શિક્ષકો તથા વિધાર્થીઓએ નિહાળ્યું

સર સી જે એન ઝેડ મદ્રેસા સ્કુલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠના કાર્યક્રમનું જીવંત પ્રસારણ શિક્ષકો તથા વિધાર્થીઓએ નિહાળ્યું

નવસારી જિલ્લામાં આવેલ ૧૬૬ વર્ષ જુની પારસી કોમ્યુનિટી દ્વારા સંચાલિત સર સી જે એન ઝેડ મદ્રેસા સ્કુલ નવસારીમાં ભારત સરકાર શિક્ષા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે તા ૨૯/૭/૨૦૨૩ થી ૩૦/૭/૨૦૨૩ દરમ્યાન નવી દિલ્હી ખાતેથી યોજનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

જેમા શાળાના સંપૂર્ણ શિક્ષક સ્ટાફ તથા ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિધાર્થીઓએ સાથે મળી કાંગા હોલમાં નિહાળ્યો. સવારે ૧૦.૩૦ કલાકે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે વિવિધ રજુ થયેલ પ્રોજેકટ નિહાળી વિધાર્થીઓને સંબોધન કર્યું હતું.

 

સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી વિધાર્થીઓ નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ થી માહિતગાર થયા હતા. કાર્યક્રમનું શાળા કક્ષાએ શિક્ષક મિત્રોએ સમુહ માં આયોજન કરી સફળતા પૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *