ઉત્કર્ષ મંડળ નવસારી ધ્વારા રાહતદરે રક્ત ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું

ઉત્કર્ષ મંડળ નવસારી ધ્વારા રાહતદરે રક્ત ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું

નવસારી શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી નવસારીની સમાજસેવી એવી સંસ્થા ઉત્કર્ષ મંડળ ધ્વારા ગતરોજ આશાબાગ હોલ રક્ત ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 195 જેટલા વ્યક્તિઓનું બ્લડ ટેસ્ટિંગ માટે સત્યમ લેબ નવસારીના સંચાલન હેઠળ માનવ રક્તના માન્ય પેરા મીટર પ્રમાણે 65 પેરા મીટરના ટેસ્ટ માટે મુંબઈ સ્થિત જનરલ ડાઇગનોસટીક કંપનીના સહયોગ થી ટેસ્ટિંગ માટે મોકલવામા આવ્યું હતું.

જે ટેસ્ટિંગ થઈ રીપોર્ટ તા.16 એપ્રિલ નારોજ આપવામા આવનાર છે.ઉપરોક્ત ટેસ્ટ જે સામાન્ય રીતે પાંચ હજાર રૂપિયા ખર્ચ થતો હોય છે. હાલના સમયમાં સમાન્ય લોકો ખર્ચ ન કરી શકતા હોય તેવા લોકો માટે આ ટેસ્ટ બિલકુલ સામાન્ય દર રૂપિયા આઠસો માં  કરવામા આવ્યા હતુંટેસ્ટિંગ માટે મોટી સંખ્યામા માનવમહેરામણ ઉમટયુ હતુ .મંડળ તરફ થી તમામ માટે ચા કોફી ,નાસ્તા, ફળાહાર ની સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી.કેમ્પ મા 250 ઉપરાંત વ્યક્તિઓ નુ બ્લડ પ્રેશર ફ્રી મા ચેક કરી યોગ્ય તે સ્વાસ્થ્ય વર્ધક સલાહ સુચન પણ આપવામાં આવ્યા હતું.

કેમ્પ મા ઉત્કર્ષ મંડળ ના સભ્યો, સહયોગીઓ, દાતાઓ નો ખૂબ જ સરસ સહયોગ પ્રાપ્ત થયા બદલ ઉત્કર્ષ મંડળ તરફથી તમામ નો પ્રમુખ હરેશ વશી તરફ થી આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *