ઉત્કર્ષ મંડળ નવસારી ધ્વારા રાહતદરે રક્ત ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું

ઉત્કર્ષ મંડળ નવસારી ધ્વારા રાહતદરે રક્ત ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું

નવસારી શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી નવસારીની સમાજસેવી એવી સંસ્થા ઉત્કર્ષ મંડળ ધ્વારા ગતરોજ આશાબાગ હોલ રક્ત ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 195 જેટલા વ્યક્તિઓનું બ્લડ ટેસ્ટિંગ માટે સત્યમ લેબ નવસારીના સંચાલન હેઠળ માનવ રક્તના માન્ય પેરા મીટર પ્રમાણે 65 પેરા મીટરના ટેસ્ટ માટે મુંબઈ સ્થિત જનરલ ડાઇગનોસટીક કંપનીના સહયોગ થી ટેસ્ટિંગ માટે મોકલવામા આવ્યું હતું.

જે ટેસ્ટિંગ થઈ રીપોર્ટ તા.16 એપ્રિલ નારોજ આપવામા આવનાર છે.ઉપરોક્ત ટેસ્ટ જે સામાન્ય રીતે પાંચ હજાર રૂપિયા ખર્ચ થતો હોય છે. હાલના સમયમાં સમાન્ય લોકો ખર્ચ ન કરી શકતા હોય તેવા લોકો માટે આ ટેસ્ટ બિલકુલ સામાન્ય દર રૂપિયા આઠસો માં  કરવામા આવ્યા હતુંટેસ્ટિંગ માટે મોટી સંખ્યામા માનવમહેરામણ ઉમટયુ હતુ .મંડળ તરફ થી તમામ માટે ચા કોફી ,નાસ્તા, ફળાહાર ની સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી.કેમ્પ મા 250 ઉપરાંત વ્યક્તિઓ નુ બ્લડ પ્રેશર ફ્રી મા ચેક કરી યોગ્ય તે સ્વાસ્થ્ય વર્ધક સલાહ સુચન પણ આપવામાં આવ્યા હતું.

કેમ્પ મા ઉત્કર્ષ મંડળ ના સભ્યો, સહયોગીઓ, દાતાઓ નો ખૂબ જ સરસ સહયોગ પ્રાપ્ત થયા બદલ ઉત્કર્ષ મંડળ તરફથી તમામ નો પ્રમુખ હરેશ વશી તરફ થી આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *