૨૧મી ઓગસ્ટ ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરાયું

૨૧મી ઓગસ્ટ ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરાયું

સરકારી આયુર્વેદ હોસ્પિટલ,નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન વ્યકિતઓ માટે આ કેમ્પ તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ,કાલિયાવાડી,નવસારી ખાતે વૈદ્ય પંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાશે.

આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં ડાયાબીટીસ,બ્લડ પ્રેસરની તપાસ નિદાન સારવાર,કબજીયાત,કપવાત,વાયુના રોગો,સાંધાના રોગો,ચામડીના રોગો,અનિદ્રા,યાદશકિત ઘટવી,નબળાઇ વગેરેની તપાસ કરવામાં આવશે. નવસારી જિલ્લાના સિનિયર સિટીઝનને આ કેમ્પનો લાભ લેવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *