૨૧મી ઓગસ્ટ ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરાયું

૨૧મી ઓગસ્ટ ના દિવસે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પનું આયોજન કરાયું

સરકારી આયુર્વેદ હોસ્પિટલ,નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન વ્યકિતઓ માટે આ કેમ્પ તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ,કાલિયાવાડી,નવસારી ખાતે વૈદ્ય પંચકર્મ ઉર્વિબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાશે.

આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં ડાયાબીટીસ,બ્લડ પ્રેસરની તપાસ નિદાન સારવાર,કબજીયાત,કપવાત,વાયુના રોગો,સાંધાના રોગો,ચામડીના રોગો,અનિદ્રા,યાદશકિત ઘટવી,નબળાઇ વગેરેની તપાસ કરવામાં આવશે. નવસારી જિલ્લાના સિનિયર સિટીઝનને આ કેમ્પનો લાભ લેવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *