આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

હાલમાં નવરાત્રી પર્વ દેશ અને દુનિયાભરમાં લોકો ઉજવણી ધામધૂમ કરી રહ્યા છે. આજરોજ નવસારીના પૌરાણિક 400 વર્ષ બિરાજમાન થી ગામદેવી તરીકે જાણીતા નવસારીના આશાપુરી મંદિર ખાતે નિવૃત્ત કોલેજ આચાર્ય રશ્મિબેન પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં સિનિયર સિટીઝનો દ્વારા ગરબા મહોત્સવ યોજાયો હતો.

આશાપુરી મંદિરના પ્રારણગણમાં યોજાયેલા ગરબા મહોત્સવ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન બહેનો સહિત અન્ય દર્શનાર્થીઓ બહેનો પણ આશાપુરી માં સાનિધ્યમાં ગરબાનો લાભ લીધો હતો

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *