આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

હાલમાં નવરાત્રી પર્વ દેશ અને દુનિયાભરમાં લોકો ઉજવણી ધામધૂમ કરી રહ્યા છે. આજરોજ નવસારીના પૌરાણિક 400 વર્ષ બિરાજમાન થી ગામદેવી તરીકે જાણીતા નવસારીના આશાપુરી મંદિર ખાતે નિવૃત્ત કોલેજ આચાર્ય રશ્મિબેન પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં સિનિયર સિટીઝનો દ્વારા ગરબા મહોત્સવ યોજાયો હતો.

આશાપુરી મંદિરના પ્રારણગણમાં યોજાયેલા ગરબા મહોત્સવ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન બહેનો સહિત અન્ય દર્શનાર્થીઓ બહેનો પણ આશાપુરી માં સાનિધ્યમાં ગરબાનો લાભ લીધો હતો

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *