આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

હાલમાં નવરાત્રી પર્વ દેશ અને દુનિયાભરમાં લોકો ઉજવણી ધામધૂમ કરી રહ્યા છે. આજરોજ નવસારીના પૌરાણિક 400 વર્ષ બિરાજમાન થી ગામદેવી તરીકે જાણીતા નવસારીના આશાપુરી મંદિર ખાતે નિવૃત્ત કોલેજ આચાર્ય રશ્મિબેન પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં સિનિયર સિટીઝનો દ્વારા ગરબા મહોત્સવ યોજાયો હતો.

આશાપુરી મંદિરના પ્રારણગણમાં યોજાયેલા ગરબા મહોત્સવ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન બહેનો સહિત અન્ય દર્શનાર્થીઓ બહેનો પણ આશાપુરી માં સાનિધ્યમાં ગરબાનો લાભ લીધો હતો

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને કારણે સેન્સેક્સ 1,539 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ તૂટી પડ્યો

શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને…

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વને સંપૂર્ણ યુદ્ધમાં ધકેલી દીધું છે. મોટા હુમલાઓએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *