આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

આશાપુરી મંદિર સિનિયર સિટીઝનો દ્વારા ગરબા આયોજન કરાયું

હાલમાં નવરાત્રી પર્વ દેશ અને દુનિયાભરમાં લોકો ઉજવણી ધામધૂમ કરી રહ્યા છે. આજરોજ નવસારીના પૌરાણિક 400 વર્ષ બિરાજમાન થી ગામદેવી તરીકે જાણીતા નવસારીના આશાપુરી મંદિર ખાતે નિવૃત્ત કોલેજ આચાર્ય રશ્મિબેન પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં સિનિયર સિટીઝનો દ્વારા ગરબા મહોત્સવ યોજાયો હતો.

આશાપુરી મંદિરના પ્રારણગણમાં યોજાયેલા ગરબા મહોત્સવ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન બહેનો સહિત અન્ય દર્શનાર્થીઓ બહેનો પણ આશાપુરી માં સાનિધ્યમાં ગરબાનો લાભ લીધો હતો

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *