નેશનલ હાઇવે 48 ઉપરથી પસાર થતી કાર માં અચાનક આગ લાગી: કારમાં ચાર સવાલ લોકોનો આબાદ બચાવ

નેશનલ હાઇવે 48 ઉપરથી પસાર થતી કાર માં અચાનક આગ લાગી: કારમાં ચાર સવાલ લોકોનો આબાદ બચાવ

નવસારી જિલ્લામાંથી પસાર થતાં અને 24 કલાક ધમધમતા એવા નેશનલ હાઇવે 48 ઉપરથી પસાર થતી સુરતની પાસિંગ કારમાં અચાનક આગ ફાટવાની ઘટના બનવા પામી હતી જેના લીધે હાઇવે ઉપરથી પસાર થતા અન્ય વાહનો તેમજ કારમાં બેઠેલા લોકો માં માહોલ અફરાતરફરીનો માહોલ સર્જાયો હતો.

સમય સૂચકતા વાપરીને કારમાં બેઠેલા સવાર લોકો બહાર નીકળી આવ્યા હતા જેના લીધે તેમનો આબાદ બચાવ થવા પામ્યો હતો ઉપરોક્ત ઘટનાની જાણ નવસારી ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો

નવસારી માં થી પસાર થતાં નેશનલ હાઈવે પરથી બપોરના સમયે સુરત પાસેની એક કાર પસાર થઈ રહી હતી અચાનક આગ લાગતા કારમા લોકો બહાર નીકળી આવ્યા હતા ફાયર બ્રિગેટ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *