જિયા ખાન આત્મહત્યા કેસ: સૂરજ પંચોલી નિર્દોષ, વિશેષ CBI કોર્ટે ચુકાદો સંભળાવ્યો

જિયા ખાન આત્મહત્યા કેસ: સૂરજ પંચોલી નિર્દોષ, વિશેષ CBI કોર્ટે ચુકાદો સંભળાવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યા ના લગભગ 10 વર્ષ બાદ મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જિયાના કથિત પ્રેમી અને ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને પુરાવાના અભાવે કોર્ટે મુક્ત કરી દીધો છે.

મુંબઈની વિશેષ CBI કોર્ટે 28 એપ્રિલ, શુક્રવારે અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જણાવી દઈએ કે 3 જૂન 2013ના રોજ જિયા ખાન તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર જીયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. આજે ચુકાદો આપતાં કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે પુરાવાના અભાવે આ કોર્ટ તમને (સૂરજ પંચોલી)ને દોષિત ઠેરવી શકતી નથી, તેથી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ એએસ સૈયદે નિર્દોષ છૂટકારો આપ્યો છે.

આ નિર્ણય આજે સવારે 11 વાગ્યે આવવાનો હતો. પરંતુ આ મામલે નિર્ણય લેવામાં થોડો વિલંબ થયો હતો. આ કેસની સુનાવણી 12.30 વાગ્યે શરૂ થઈ અને કોર્ટે પોતાનો આદેશ સંભળાવ્યો. CBI સ્પેશિયલ કોર્ટના જજ એ.એસ. સૈયદે સૂરજ આદિત્ય પંચોલીને તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળવાના કારણે નિર્દોષ છોડી મૂક્યા હતા. ન્યાયાધીશે સૂરજ પંચોલીને કોર્ટરૂમમાં પ્રવેશતાની સાથે જ ડોકમાં બોલાવ્યો. આ પછી, તેને નિર્દોષ છોડવાનો ચુકાદો આપવામાં આવ્યો.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *