વિશ્વ યોગ દિવસ અવસરે નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર પર ઉજવણી કરવામાં આવી 

વિશ્વ યોગ દિવસ અવસરે નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર પર ઉજવણી કરવામાં આવી 

૨૧ મી જૂન- વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આજે વહેલી સવારથી યોગમય વાતાવરણ સર્જાયુ હતું. જિલ્લામાં વિવિધ જગ્યાઓએ સૌ કોઇ યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. જે અંતર્ગત નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા જિલ્લાનાં છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ પામેલા ૭૧ અમૃત સરોવર પર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે તમામ સરોવર પર પ્રભાત ફેરી યોજી સાથે યોગ તાલીમમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા

આ જન જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ,ગ્રામજનો,સરપંચો , સ્વચ્છતાગ્રાહી અને તાલુકાના કર્મચારી યોગમય બન્યા હતા

 

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *