નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય અને ઉચ્ચકોટિના વિરલ સંત તથા ગાંધીજી અને સરદાર પટેલ જોડે ગાઢ રીતે સંકળાયેલા સ્વામી આનંદ સિદ્ધહસ્ત લેખક પણ છે તેમની સાચી ઘટનાઓનું પુસ્તક ધરતીની આરતી પર તારીખ 26 ઓગસ્ટ ને સાંજે છ કલાકે સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે જાણીતા વક્તા ગૌતમ મહેતાનો વાર્તાલાપ યોજાશે રસ ધરાવતા સાહિત્ય પ્રેમીઓને આ વાર્તાલાપનો વ્યાપક લાભ લેવા જણાવાયું છે

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *