નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય અને ઉચ્ચકોટિના વિરલ સંત તથા ગાંધીજી અને સરદાર પટેલ જોડે ગાઢ રીતે સંકળાયેલા સ્વામી આનંદ સિદ્ધહસ્ત લેખક પણ છે તેમની સાચી ઘટનાઓનું પુસ્તક ધરતીની આરતી પર તારીખ 26 ઓગસ્ટ ને સાંજે છ કલાકે સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે જાણીતા વક્તા ગૌતમ મહેતાનો વાર્તાલાપ યોજાશે રસ ધરાવતા સાહિત્ય પ્રેમીઓને આ વાર્તાલાપનો વ્યાપક લાભ લેવા જણાવાયું છે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *