નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય અને ઉચ્ચકોટિના વિરલ સંત તથા ગાંધીજી અને સરદાર પટેલ જોડે ગાઢ રીતે સંકળાયેલા સ્વામી આનંદ સિદ્ધહસ્ત લેખક પણ છે તેમની સાચી ઘટનાઓનું પુસ્તક ધરતીની આરતી પર તારીખ 26 ઓગસ્ટ ને સાંજે છ કલાકે સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે જાણીતા વક્તા ગૌતમ મહેતાનો વાર્તાલાપ યોજાશે રસ ધરાવતા સાહિત્ય પ્રેમીઓને આ વાર્તાલાપનો વ્યાપક લાભ લેવા જણાવાયું છે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *