નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ

સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય અને ઉચ્ચકોટિના વિરલ સંત તથા ગાંધીજી અને સરદાર પટેલ જોડે ગાઢ રીતે સંકળાયેલા સ્વામી આનંદ સિદ્ધહસ્ત લેખક પણ છે તેમની સાચી ઘટનાઓનું પુસ્તક ધરતીની આરતી પર તારીખ 26 ઓગસ્ટ ને સાંજે છ કલાકે સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે જાણીતા વક્તા ગૌતમ મહેતાનો વાર્તાલાપ યોજાશે રસ ધરાવતા સાહિત્ય પ્રેમીઓને આ વાર્તાલાપનો વ્યાપક લાભ લેવા જણાવાયું છે

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *