સોનવાડી ગામના વતની એવા અનાવિલ યુવકે બોત્સવાના ખાતે આત્મહત્યા કરતા આઘાત અને ચકચાર ની લાગણી પ્રસરી

સોનવાડી ગામના વતની એવા અનાવિલ યુવકે બોત્સવાના ખાતે આત્મહત્યા કરતા આઘાત અને ચકચાર ની લાગણી પ્રસરી

નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામનો રહીશ હેનીલ મેહુલ નાયક હાલ છેલ્લા ચારેક વર્ષથી આફ્રિકાના છેલ્લા ચારેક વર્ષથી આફ્રિકાના બોત્સવાના ખાતે રહેતા આશરે 30 વર્ષીય યુવક અગમ્ય કારણોસર આપઘાત કર્યો

બનાવની પ્રાપ્ત વિગત એમ છે કે નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામના સેવાભાવી આગેવાન અનાવિલ પરિવાર ઠાકોરભાઈ ના પુત્ર મેહુલભાઈ અને દિપાલીબેન ના એકમાત્ર લાડકવાયા દીકરા હેનીલ શાળાનો અભ્યાસ ગડત ખાતે કર્યા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ નો અભ્યાસ રાજકોટ ખાતે કર્યો હતો

ત્યારબાદ છેલ્લા ચારેક વર્ષથી દક્ષિણ આફ્રિકા અને બોત્સવાના ખાતે સ્થાયી થયો હતો ગઈકાલે સુધી મળતી માહિતી મુજબ હળવાશ ભરી પરિસ્થિતિમાં હતો અને નિયમિત પણે મિત્રો અને પરિવાર સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહેતો હતો મરનાર હેનીલ ના માતા પિતા મેહુલભાઈ અને દિપાલીબેન પણ પુત્ર મિલન માટે વિદેશ જનાર હતા એમ જાણવા મળેલ છે એકમાત્ર પુત્ર હેનીલે આજે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દેતા અનાવિલ સમાજ અને સંબંધીઓમાં શોક આઘાતની લાગણી ફરી વળી છે

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *