બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર  વાડીના વિશાળ ભવનમાં એક સપ્તાહ માટે તણાવમુક્તિ શિબિરનું ભવ્ય આયોજન

બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર વાડીના વિશાળ ભવનમાં એક સપ્તાહ માટે તણાવમુક્તિ શિબિરનું ભવ્ય આયોજન

બ્રહ્માકુમારી નવસારી દ્વારા રાજ્યોગીની ગીતા દીદી અને ભાનુ દીદીના સથવારે ઇન્દોરના ખૂબ જાણીતા વક્તા અને પ્રખર રાજયોગીની પૂનમદીદીના તનાવ મુક્તિ પર પ્રવચનનો સાપ્તાહિક કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જાણીતા સામાજિક અગ્રણી જીગ્નેશ રમેશચંદ્ર દેસાઈ એન જે ગ્રુપ તેમજ ધારાસભ્ય રાકેશ દેસાઈ નગરના પ્રથમ નાગરિક મિનલબેન દેસાઈ સૌરાષ્ટ્ર લેઉવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા અને ચેમ્બરના ઉપપ્રમુખ હરીશભાઈ મંગલાણી દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું.

આ સપ્તાહિક તનાવ મુક્તિ શિબિરનું સંચાલન કરતા પ્રેરણાદાયી વક્તા એવા ઇન્દોરના પૂનમ દીધી ખુબ સરળ ભાવવાહી વાતોમાં જણાવ્યું કે ખુશી એ જ જીવનનું વરદાન છે પ્રસન્નતા જ આપણને પોષણ આપે છે નાની નાની વાતો કે મોટી વાતો હોય પણ આપણે સ્થિત પ્રજ્ઞ બનીએ અને પરિસ્થિતિને સ્વીકારી લઈએ તો તેનો સામનો કરવાની હિંમત આપણને મળે છે જીવન આનંદપૂર્વક જીવવાનું હોય છે અને સ્વસ્થતા શાંતિ સેવા આત્માને આનંદ આપતા હોય છે મારું સારું જ થશે આ સંકલ્પ મનમાં કરવાનો રહ્યો

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *