બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર  વાડીના વિશાળ ભવનમાં એક સપ્તાહ માટે તણાવમુક્તિ શિબિરનું ભવ્ય આયોજન

બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર વાડીના વિશાળ ભવનમાં એક સપ્તાહ માટે તણાવમુક્તિ શિબિરનું ભવ્ય આયોજન

બ્રહ્માકુમારી નવસારી દ્વારા રાજ્યોગીની ગીતા દીદી અને ભાનુ દીદીના સથવારે ઇન્દોરના ખૂબ જાણીતા વક્તા અને પ્રખર રાજયોગીની પૂનમદીદીના તનાવ મુક્તિ પર પ્રવચનનો સાપ્તાહિક કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જાણીતા સામાજિક અગ્રણી જીગ્નેશ રમેશચંદ્ર દેસાઈ એન જે ગ્રુપ તેમજ ધારાસભ્ય રાકેશ દેસાઈ નગરના પ્રથમ નાગરિક મિનલબેન દેસાઈ સૌરાષ્ટ્ર લેઉવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા અને ચેમ્બરના ઉપપ્રમુખ હરીશભાઈ મંગલાણી દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું.

આ સપ્તાહિક તનાવ મુક્તિ શિબિરનું સંચાલન કરતા પ્રેરણાદાયી વક્તા એવા ઇન્દોરના પૂનમ દીધી ખુબ સરળ ભાવવાહી વાતોમાં જણાવ્યું કે ખુશી એ જ જીવનનું વરદાન છે પ્રસન્નતા જ આપણને પોષણ આપે છે નાની નાની વાતો કે મોટી વાતો હોય પણ આપણે સ્થિત પ્રજ્ઞ બનીએ અને પરિસ્થિતિને સ્વીકારી લઈએ તો તેનો સામનો કરવાની હિંમત આપણને મળે છે જીવન આનંદપૂર્વક જીવવાનું હોય છે અને સ્વસ્થતા શાંતિ સેવા આત્માને આનંદ આપતા હોય છે મારું સારું જ થશે આ સંકલ્પ મનમાં કરવાનો રહ્યો

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *