બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર  વાડીના વિશાળ ભવનમાં એક સપ્તાહ માટે તણાવમુક્તિ શિબિરનું ભવ્ય આયોજન

બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર વાડીના વિશાળ ભવનમાં એક સપ્તાહ માટે તણાવમુક્તિ શિબિરનું ભવ્ય આયોજન

બ્રહ્માકુમારી નવસારી દ્વારા રાજ્યોગીની ગીતા દીદી અને ભાનુ દીદીના સથવારે ઇન્દોરના ખૂબ જાણીતા વક્તા અને પ્રખર રાજયોગીની પૂનમદીદીના તનાવ મુક્તિ પર પ્રવચનનો સાપ્તાહિક કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જાણીતા સામાજિક અગ્રણી જીગ્નેશ રમેશચંદ્ર દેસાઈ એન જે ગ્રુપ તેમજ ધારાસભ્ય રાકેશ દેસાઈ નગરના પ્રથમ નાગરિક મિનલબેન દેસાઈ સૌરાષ્ટ્ર લેઉવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા અને ચેમ્બરના ઉપપ્રમુખ હરીશભાઈ મંગલાણી દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું.

આ સપ્તાહિક તનાવ મુક્તિ શિબિરનું સંચાલન કરતા પ્રેરણાદાયી વક્તા એવા ઇન્દોરના પૂનમ દીધી ખુબ સરળ ભાવવાહી વાતોમાં જણાવ્યું કે ખુશી એ જ જીવનનું વરદાન છે પ્રસન્નતા જ આપણને પોષણ આપે છે નાની નાની વાતો કે મોટી વાતો હોય પણ આપણે સ્થિત પ્રજ્ઞ બનીએ અને પરિસ્થિતિને સ્વીકારી લઈએ તો તેનો સામનો કરવાની હિંમત આપણને મળે છે જીવન આનંદપૂર્વક જીવવાનું હોય છે અને સ્વસ્થતા શાંતિ સેવા આત્માને આનંદ આપતા હોય છે મારું સારું જ થશે આ સંકલ્પ મનમાં કરવાનો રહ્યો

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *