સંસ્કારી નગરી નવસારીમાં ૧૦૮ કુંડીય સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી વિશેષ ઉપસ્થિત રહેશે 

સંસ્કારી નગરી નવસારીમાં ૧૦૮ કુંડીય સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી વિશેષ ઉપસ્થિત રહેશે 

નવસારી શહેરના વિવિધ માર્ગ ઉપર ૨૨ જાન્યુઆરીએ શોભા કળશયાત્રા ફરશે 

 

૧૯૮૨ થી સમગ્ર નવસારીમાં આધ્યાત્મિક ચેતના કેન્દ્ર બનેલા ગાયત્રી શકિતપીઠ નવસારી દ્વારા આગામી તા.૨૨ થી ૨૫ જાન્યુઆરી-૧૦૮ કુંડીય શકિત સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. આ દરમિયાન વિશ્વ યુવા પ્રેરણા સ્ત્રોત ડો. ચિન્મય પંડયાજી તા.૨૩ જાન્યુઆરીને ગુરુવારે નવસારી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે ઉપસ્થિત રહેશે.

ગાયત્રી ઉપઝોન નવસારી સંયોજક હિતેન્દ્રભાઇ દેસાઇ જણાવે છે કે, આ મહાયજ્ઞની વિશેષ શોભાયાત્રા કળશ યાત્રા તા.૨૨ જાન્યુઆરી ના રોજ બપોરે ૧૨-૩૦ થી ગાયત્રી શકિતપીઠ થઇ સ્વપ્ન લોક સોસાયટી, કાલિયાવાડી ખાતે પહોંચશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર આયોજનમાં સવાર-સાંજ મહાપ્રસાદ સહિત વિવિધ પૂજન થશે.તા.૨૩ મી જાન્યુઆરી સવારે ૮-૩૦ કલાકે ડો.ચિન્મય પંડયાજી વલસાડ તથા સવારે ૧૧-૦૦ કલાકે સ્વપ્નલોક સોસાયટી યજ્ઞ સ્થળે પધારી આશીર્વચન આપશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *