નવસારીના કાછિયાવાડી ગામે અંબા માતા મંદિર નો પુનરોદ્ધાર સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર દ્વારા એકલ પન્ડે કરાશે

નવસારીના કાછિયાવાડી ગામે અંબા માતા મંદિર નો પુનરોદ્ધાર સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર દ્વારા એકલ પન્ડે કરાશે

ગરવા ગુજરાતીઓની સંસ્કાર નગરી નવસારી પ્રદેશમાં અનેકાનેક શાખાઓ તો થઈ રહી છે સંસ્કૃતિ સેવા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવસારીમાં નવા મોરપીછ ઉમેરાઈ રહ્યા છે. નવસારીના કાછીયાવાડી ગામે નવસારીને શાકભાજી ફળ અને બાગાયતી પેદાશોનું ભરપૂર લાભ આપવા સાથે સખાવત ક્ષેત્રે પણ પાછળ ફરીને જોયું નથી. કાછિયાવાડી ગામના આગેવાન સખાવતી બિલ્ડર સંજય ભવનભાઈ પટેલ દ્વારા ગામમાં વર્ષો પહેલાં નિર્માણ પામેલ માં અંબા નું અંબા નિકેતન મંદિર જૂનું થતા તેના પુનોઘ્ધાર માટે સંજય ભવનભાઈ પટેલ દ્વારા અંદાજે ત્રણ કરોડના ખર્ચે નૂતન ભવ્ય અંબાનીકેતન મંદિર નિર્માણ થશે આ મંદિર ના નીચેના ભાગમાં સંજયભાઈ ના ભાઈ સ્વદીપક ભાઈ ભવાનભાઈ પટેલ ના સ્મરણાર્થે 4,500 સ્ક્વેર ફૂટનો વિશાળ હોલ પણ અર્પણ કરવામાં આવશે કરવામાં આવશે

નવીન સાકાર થનાર મંદિર ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે પ્રખર કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસે પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા એન જે ઇન્ડિયા ગ્રુપના જીગ્નેશ દેસાઈ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ હાર્દિક નાયક નગરસેવક પ્રશાંત દેસાઈ વિગેરે ઉપસ્થિત રહી પોતાના સહયોગની ખાતરી આપવા સાથે એક જ પરિવાર સમગ્ર સખાવત દ્વારા નૂતન મંદિર બનાવે એ સંસ્કાર નગરી નવસારીમાં મોરપીંછ ગણાશે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *