નવસારીના કાછિયાવાડી ગામે અંબા માતા મંદિર નો પુનરોદ્ધાર સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર દ્વારા એકલ પન્ડે કરાશે

નવસારીના કાછિયાવાડી ગામે અંબા માતા મંદિર નો પુનરોદ્ધાર સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર દ્વારા એકલ પન્ડે કરાશે

ગરવા ગુજરાતીઓની સંસ્કાર નગરી નવસારી પ્રદેશમાં અનેકાનેક શાખાઓ તો થઈ રહી છે સંસ્કૃતિ સેવા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવસારીમાં નવા મોરપીછ ઉમેરાઈ રહ્યા છે. નવસારીના કાછીયાવાડી ગામે નવસારીને શાકભાજી ફળ અને બાગાયતી પેદાશોનું ભરપૂર લાભ આપવા સાથે સખાવત ક્ષેત્રે પણ પાછળ ફરીને જોયું નથી. કાછિયાવાડી ગામના આગેવાન સખાવતી બિલ્ડર સંજય ભવનભાઈ પટેલ દ્વારા ગામમાં વર્ષો પહેલાં નિર્માણ પામેલ માં અંબા નું અંબા નિકેતન મંદિર જૂનું થતા તેના પુનોઘ્ધાર માટે સંજય ભવનભાઈ પટેલ દ્વારા અંદાજે ત્રણ કરોડના ખર્ચે નૂતન ભવ્ય અંબાનીકેતન મંદિર નિર્માણ થશે આ મંદિર ના નીચેના ભાગમાં સંજયભાઈ ના ભાઈ સ્વદીપક ભાઈ ભવાનભાઈ પટેલ ના સ્મરણાર્થે 4,500 સ્ક્વેર ફૂટનો વિશાળ હોલ પણ અર્પણ કરવામાં આવશે કરવામાં આવશે

નવીન સાકાર થનાર મંદિર ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે પ્રખર કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસે પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા એન જે ઇન્ડિયા ગ્રુપના જીગ્નેશ દેસાઈ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ હાર્દિક નાયક નગરસેવક પ્રશાંત દેસાઈ વિગેરે ઉપસ્થિત રહી પોતાના સહયોગની ખાતરી આપવા સાથે એક જ પરિવાર સમગ્ર સખાવત દ્વારા નૂતન મંદિર બનાવે એ સંસ્કાર નગરી નવસારીમાં મોરપીંછ ગણાશે

Related post

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…
૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ…

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *