નવસારીના કાછિયાવાડી ગામે અંબા માતા મંદિર નો પુનરોદ્ધાર સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર દ્વારા એકલ પન્ડે કરાશે

નવસારીના કાછિયાવાડી ગામે અંબા માતા મંદિર નો પુનરોદ્ધાર સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર દ્વારા એકલ પન્ડે કરાશે

ગરવા ગુજરાતીઓની સંસ્કાર નગરી નવસારી પ્રદેશમાં અનેકાનેક શાખાઓ તો થઈ રહી છે સંસ્કૃતિ સેવા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવસારીમાં નવા મોરપીછ ઉમેરાઈ રહ્યા છે. નવસારીના કાછીયાવાડી ગામે નવસારીને શાકભાજી ફળ અને બાગાયતી પેદાશોનું ભરપૂર લાભ આપવા સાથે સખાવત ક્ષેત્રે પણ પાછળ ફરીને જોયું નથી. કાછિયાવાડી ગામના આગેવાન સખાવતી બિલ્ડર સંજય ભવનભાઈ પટેલ દ્વારા ગામમાં વર્ષો પહેલાં નિર્માણ પામેલ માં અંબા નું અંબા નિકેતન મંદિર જૂનું થતા તેના પુનોઘ્ધાર માટે સંજય ભવનભાઈ પટેલ દ્વારા અંદાજે ત્રણ કરોડના ખર્ચે નૂતન ભવ્ય અંબાનીકેતન મંદિર નિર્માણ થશે આ મંદિર ના નીચેના ભાગમાં સંજયભાઈ ના ભાઈ સ્વદીપક ભાઈ ભવાનભાઈ પટેલ ના સ્મરણાર્થે 4,500 સ્ક્વેર ફૂટનો વિશાળ હોલ પણ અર્પણ કરવામાં આવશે કરવામાં આવશે

નવીન સાકાર થનાર મંદિર ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે પ્રખર કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસે પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા એન જે ઇન્ડિયા ગ્રુપના જીગ્નેશ દેસાઈ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ હાર્દિક નાયક નગરસેવક પ્રશાંત દેસાઈ વિગેરે ઉપસ્થિત રહી પોતાના સહયોગની ખાતરી આપવા સાથે એક જ પરિવાર સમગ્ર સખાવત દ્વારા નૂતન મંદિર બનાવે એ સંસ્કાર નગરી નવસારીમાં મોરપીંછ ગણાશે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *