બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારીના ઉપક્રમે જાણીતા વક્તા ડોક્ટર જયનારાયણ વ્યાસનું પ્રવચન મતિયા પાટીદાર વાડી ખાતે અનાવિલ સમાજ પ્રમુખ મુકેશ નાયક ની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ અને મંત્રી પ્રશાંત દેસાઈ તથા વરિષ્ઠ ટ્રસ્ટી દેવુભાઈ મહેતા રણજીતભાઈ નાયક છાપરાકર નટુભાઈ નાયક જલાલપુર વગેરેની ઉપસ્થિતિમાં ડોક્ટર જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે આ વ્યાખ્યાનમાળામાં પરંપરાઓની આરપાર નવી પેઢી વિષય છે ત્યારે સદગત વડાપ્રધાન મોરારજી દેસાઈની વંદના કરું છું.

તેમણે યુવા પેઢીને આહવાન કર્યું હતું કે જગતને જાણવા અને માણવા પ્રશ્નો કરવા જોઈએ માતા પિતાએ પોતાના અધુરા સ્વપ્ના બાળકોમાં થી બળજબરીથી રોપવા ન જોઈએ આપણે કુપ મુંડક ન બનવું જોઈએ અનેક આક્રમણો છતાં હિન્દુ સંસ્કૃતિ અજર અમર રહી છે સિદ્ધાંતનો શિંગડું ન વાગે એટલું અકારપણું રાખવું જરૂરી નથી જળતા છોડીને તરલતા રાખવી જોઈએ જીવનમાં કોઈપણ તક છેલ્લી હોતી નથી અતિવ વિશ્વાસ અને અતિમાન ન રાખવા જોઈએ.

માણસ ધમકીઓ ઉચ્ચારે ત્યારે તેના પાયામાં ખામી છે એમ સમજવું જ્ઞાનથી મોટી કોઈ જાગીર નથી.દેવુભાઈ મહેતા અજયભાઈ દેસાઈ, ગૌતમ મહેતા,વિનોદભાઈ દેસાઈ કૌશિક દેસાઈ વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *