બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારીના ઉપક્રમે જાણીતા વક્તા ડોક્ટર જયનારાયણ વ્યાસનું પ્રવચન મતિયા પાટીદાર વાડી ખાતે અનાવિલ સમાજ પ્રમુખ મુકેશ નાયક ની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ અને મંત્રી પ્રશાંત દેસાઈ તથા વરિષ્ઠ ટ્રસ્ટી દેવુભાઈ મહેતા રણજીતભાઈ નાયક છાપરાકર નટુભાઈ નાયક જલાલપુર વગેરેની ઉપસ્થિતિમાં ડોક્ટર જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે આ વ્યાખ્યાનમાળામાં પરંપરાઓની આરપાર નવી પેઢી વિષય છે ત્યારે સદગત વડાપ્રધાન મોરારજી દેસાઈની વંદના કરું છું.

તેમણે યુવા પેઢીને આહવાન કર્યું હતું કે જગતને જાણવા અને માણવા પ્રશ્નો કરવા જોઈએ માતા પિતાએ પોતાના અધુરા સ્વપ્ના બાળકોમાં થી બળજબરીથી રોપવા ન જોઈએ આપણે કુપ મુંડક ન બનવું જોઈએ અનેક આક્રમણો છતાં હિન્દુ સંસ્કૃતિ અજર અમર રહી છે સિદ્ધાંતનો શિંગડું ન વાગે એટલું અકારપણું રાખવું જરૂરી નથી જળતા છોડીને તરલતા રાખવી જોઈએ જીવનમાં કોઈપણ તક છેલ્લી હોતી નથી અતિવ વિશ્વાસ અને અતિમાન ન રાખવા જોઈએ.

માણસ ધમકીઓ ઉચ્ચારે ત્યારે તેના પાયામાં ખામી છે એમ સમજવું જ્ઞાનથી મોટી કોઈ જાગીર નથી.દેવુભાઈ મહેતા અજયભાઈ દેસાઈ, ગૌતમ મહેતા,વિનોદભાઈ દેસાઈ કૌશિક દેસાઈ વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *