બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા ઉપક્રમે ડો જય નારાયણ વ્યાસ નું પ્રવચન યોજાયું

બૃહદ અનાવિલ સમાજ નવસારીના ઉપક્રમે જાણીતા વક્તા ડોક્ટર જયનારાયણ વ્યાસનું પ્રવચન મતિયા પાટીદાર વાડી ખાતે અનાવિલ સમાજ પ્રમુખ મુકેશ નાયક ની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ અને મંત્રી પ્રશાંત દેસાઈ તથા વરિષ્ઠ ટ્રસ્ટી દેવુભાઈ મહેતા રણજીતભાઈ નાયક છાપરાકર નટુભાઈ નાયક જલાલપુર વગેરેની ઉપસ્થિતિમાં ડોક્ટર જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે આ વ્યાખ્યાનમાળામાં પરંપરાઓની આરપાર નવી પેઢી વિષય છે ત્યારે સદગત વડાપ્રધાન મોરારજી દેસાઈની વંદના કરું છું.

તેમણે યુવા પેઢીને આહવાન કર્યું હતું કે જગતને જાણવા અને માણવા પ્રશ્નો કરવા જોઈએ માતા પિતાએ પોતાના અધુરા સ્વપ્ના બાળકોમાં થી બળજબરીથી રોપવા ન જોઈએ આપણે કુપ મુંડક ન બનવું જોઈએ અનેક આક્રમણો છતાં હિન્દુ સંસ્કૃતિ અજર અમર રહી છે સિદ્ધાંતનો શિંગડું ન વાગે એટલું અકારપણું રાખવું જરૂરી નથી જળતા છોડીને તરલતા રાખવી જોઈએ જીવનમાં કોઈપણ તક છેલ્લી હોતી નથી અતિવ વિશ્વાસ અને અતિમાન ન રાખવા જોઈએ.

માણસ ધમકીઓ ઉચ્ચારે ત્યારે તેના પાયામાં ખામી છે એમ સમજવું જ્ઞાનથી મોટી કોઈ જાગીર નથી.દેવુભાઈ મહેતા અજયભાઈ દેસાઈ, ગૌતમ મહેતા,વિનોદભાઈ દેસાઈ કૌશિક દેસાઈ વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…
કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમ યોજાઈ

કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક…

નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), નવસારી દ્વારા આલીપોર સ્થિત કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *