નવસારી જિલ્લા ભાજપ ના વિવિધ મોરચાઓની મીટીંગ નવસારી મુકામે યોજાઇ

નવસારી જિલ્લા ભાજપ ના વિવિધ મોરચાઓની મીટીંગ નવસારી મુકામે યોજાઇ

આજરોજ શુક્રવાર ના રોજ કમલમ નવસારી ખાતે મળેલ જિલ્લા મોરચા અને 9 મંડલની મીટીંગ માં ભૂરાલાલ શાહ, પ્રભારી ઉષાબેન, જીગ્નેશભાઈ, અશ્વિનભાઈ, ગણપતભાઈ માહલાઅને વિવિધ મોરચાના પ્રમુખ માં ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી આશિષભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ ઉપપ્રમુખ ભુપેન્દ્ર પી પટેલ વાસદા તથા વાસદા. તાલુકા ભાજપ પ્રભારી જેન્તીભાઈ પરમાર. ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા ના મહામંત્રી પિયુષભાઈ પટેલ નવસારી જિલ્લા ભાજપ આદિવાસી મોરચા મહામંત્રી અશ્વિન ગામીત તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ વાંસદા તાલુકા મહિલા મોરચા જયાબેન પટેલ અને ભગવતીબેન કડીવાલા ની ઉપસ્થિતીમાં આયોજિત થઈ હતી.

નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચા ના હોદ્દેદારોમાં શૈલેષ માળી, સોમાભાઈ પટેલ, અશોકભાઈ આહીર, સંજયભાઈ,ધર્મેશભાઇ પટેલ,અમીતભાઈ પંચાલ, વિશાલભાઈ, મનોજભાઈ, દિલીપભાઈ ઘાયલ, અશોકભાઈ પટેલ, ચેતન રાજપૂત, કિર્તી મિસ્ત્રી, દિનેશભાઈ પટેલ (ખેરગામ),અપૂર્વ મિસ્ત્રી (નવસારી),રાજુભાઇ મોહિતે (વાંસદા) અમિષ ગાંધી (ગણદેવી),વિરલ મિસ્ત્રી (બીલીમોરા)પિયુષ પટેલ (જલાલપોર) હેમંત પટેલ (ગણદેવી તાલુકા)હાજર રહ્યા હતા. આજની સભાનો એજન્ડા સરલ એપ્લિકેશન ડાઉનલોડ મોટી સંખ્યામાં કરાવવું, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીસાહેબના મન કી બાત કાર્યક્રમ તારીખ 30 4 2023 ના રોજ યોજાશે તે ની રૂપરેખા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ તથા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભૂરા લાલશાહ સાહેબે મન કી બાત કાર્યક્રમ અને સરલ એપ કાર્યક્રમ અંગે સવિસ્તાર અને વિસ્તૃત જાણકારી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેના પર ખૂબ જ ધ્યાન આપ્યું છે એવાજાડું ધાન કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઈ ઉર્ફે બંટીએ પોતાના પ્રવચનમાં તારીખ 23 4 2023 રવિવારના રોજ યોજાનાર નવસારી ખાતે સવારે 10:00 કલાકે ઘાંચી પંચની વાડી તથા સાંજે 4:00 કલાકે ગણદેવી અનાવિલ સમાજની વાડી તેમજ સાંજે 5:30 કલાકે પાંચાલ સેવા સમાજની વાડી બીલીમોરા ખાતે જાડા ધન્ય અંગેયોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોર્પોરેટરો અને મહિલા આગેવાનો માં સુમિત્રાબેન પટેલ અને ચેતનાબેન દેસાઈ વગેરે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના મંત્રી આશિષભાઈ દેસાઈ ઉર્ફે બંટી અને નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ દેવાંસુભાઈ દેસાઈ વગેરે એ વાસદા તાલુકામાં પ્રથમવારવાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાસદામા તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ તરફી પેનલ ને સંપૂર્ણ બહુમતી અને કોંગ્રેસનેભૂંડી હાર આપવા બદલ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ અને વાસદા ના અગ્રણી ભુપેન્દ્ર પીપટેલની ટીમ ને અભિનંદન આપ્યા હતા.

જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈશાહ એ દરેકને પોતાની પદાધિકારી તરીકેની ભૂમિકાને ગંભીરતાથી લઈ 100%જવાબદારી નિભાવવા આહવાન કરવામાં આવેલ . આજની સભામાં દરેક વિવિધ મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.અંતમાં આભાર વિધિ નવસારી જિલ્લા ભાજપના સંગઠનના મહામંત્રી જીગ્નેશભાઈ દેસાઈએ કરી હતી

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *