દાંડી દરિયાકિનારે ૬ યુવાનોના જીવ બચાવનાર હોમગાર્ડ જવાનોનું સન્માન કરતા નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ 

દાંડી દરિયાકિનારે ૬ યુવાનોના જીવ બચાવનાર હોમગાર્ડ જવાનોનું સન્માન કરતા નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ 

ગત ૨૩/૦૫/૨૦૨૩ના રોજ નવસારી જિલ્લાના દાંડીબીચના દરિયામાં સુરત જિલ્લાના નાહવા પડેલા ૬ યુવાનો ઉંડા પાણીમાં ડુબતા બચાવવા દાંડી ખાતે ફરજ પર પાંચ હોમગાર્ડ જવાનોએ પોતાના જીવના જોખમે ડુબતા બચાવી કિનારા પર લાવી યુવાનોના જીવ બચાવવાની ઉમદા કામગીરી કરી હતી.

આજરોજ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવ બચાવનાર હોમગાર્ડ જવાનો જીજ્ઞેશભાઇ ટંડેલ, નિતિનભાઇ ટંડેલ, ચન્દ્રકાંતભાઇ પટેલ, પ્રશાંતભાઇ પટેલ અને દિવ્યેશભાઇ ટંડેલને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *