નવસારી રાજપૂત સમસ્ત પંચના પ્રમુખ અને મંત્રીની વરણી સાથે 18 મો વાર્ષિક રક્તદાન શિબિર યોજાયો

નવસારી રાજપૂત સમસ્ત પંચના પ્રમુખ અને મંત્રીની વરણી સાથે 18 મો વાર્ષિક રક્તદાન શિબિર યોજાયો

નવસારીમાં પેઢીઓથી વસતા ધોબી સમાજના સંગઠન નવસારી રાજપૂત સમસ્તપંચ ની નાગરવાડ ધોબીવાડ ખાતે આવેલી વાડી ખાતે આગામી વર્ષ ના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદાર વરણી કરવામાં આવી હતી.  આગામી વર્ષ માટે સેવાભાવી કાર્યકર રાજુ જમનાદાસ રાજપુત તેમજ મંત્રી પદે કસાયેલા કાર્યકર રોહિત માણેકલાલ ચૌહાણ ની વરણી થઈ છે.આ ધોબી સમાજની વાડી નાગરવાડ ખાતે યુથ ક્લબ અને રાજપૂત સમસ્તપંચ ના સંયુક્ત ઉપક્રમે સતત 18 માં વર્ષનો રક્તદાન શિબિર યોજાયો હતો. આ રક્તદાન શિબિર 36 યુનિટ રક્ત એકત્ર થયું હતું.

આ શિબિર ટાણે સમસ્ત પંચના પ્રમુખ રાજુ રાજપુત સહિત અનેક જ્ઞાતિજનો અને યુથ ક્લબના આગેવાનો એવા અજય બાબુલાલ શાહ અજય રવજીભાઈ પટેલ રાજુભાઈ ઘેલા ગોપાલજી પેટ્રોલ પંપ વિજય લોન્ડ્રી ના વિજયભાઈ ચૌહાણ અનિલ જયંતીભાઈ ચૌહાણ અને રેડ ક્રોસ ટીમ ઉપસ્થિત રહી હતી.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *