નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જલાલપોર તાલુકામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરી  

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જલાલપોર તાલુકામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરી  

૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જલાલપોર તાલુકામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . વસુદેવ કુટુંબકમ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યકમમાં નહેરુ યુવા કેન્દ્રના યુવા મંડળ, સરદાર પટેલ વિદ્યાભવન, નીલકંઠ હાઈસ્કૂલ અને નવચેતન વિદ્યાલય ના યુવાઓએ ભાગ લીધો હતો. યુવાઓને યોગ અને યોગ પ્રોટોકોલ ના વિશે સમજાવવામાં આવ્યું હતું

વિશ્વ યોગ દિનના કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘા, રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડીનેટર ગાયત્રીબેન તલાટી હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન વર્ષા રોઘાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નિમેષ ગડ્ડમ, જીનલ કાનાણી અને ધ્રુવી ભરડા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Related post

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…
ચીખલી-ખેરગામ-વાંસદાના લોકો ઉમટ્યા, સાંસદ ધવલભાઈ પટેલે યોજ્યો લોકદરબાર

ચીખલી-ખેરગામ-વાંસદાના લોકો ઉમટ્યા, સાંસદ ધવલભાઈ પટેલે યોજ્યો લોકદરબાર

વલસાડ-ડાંગ લોકસભાના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો હતો. સામાન્ય નાગરિકોને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *