નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 29 પોલીસ કર્મચારીઓ બઢતી અપાઈ

નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 29 પોલીસ કર્મચારીઓ બઢતી અપાઈ

ક્રાઈમ બ્રાંચ,એસઓજી, બોમ્બ ડિસ્પોઝ સ્કોવર્ડ, મરીન પોલીસ સહિત જુદા જુદા પોલીસ મથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બઢતી કરાઈ 

નવસારી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા 29 પોલીસ કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી આપવામાં આવી છે.નવસારી પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમય ફરજ બજાવતા પોલીસ સ્ટાફની બઢતી પ્રક્રિયાને લઈ રાજ્યના ડી.જી.પી તથા સુરત રેન્જ આઈ.જી ના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે શરૂ કરી છે.

આજરોજ નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલ તથા એસ.કે.રાય નવસારી વિભાગ નવસારીનાઓની બઢતી કમિટીની રચના કરી નવસારી જિલ્લા ખાતે ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. ૦૯, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ ૦૮ તેમજ આર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. ૦૬, આર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ ૦૬ મળી કુલ્લે જિલ્લાના ૨૯ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ છે.

નવસારી જિલ્લામાં આજરોજ બઢતી આપાયેલ કર્મચારીઓ યાદી આ મુજબ છે

 

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *