અનાવિલ સંસ્કાર તરફ દ્વારા અનાવિલ જગત આત્મનિર ભાર બને તે માટે સ્વપ્ન લોક સોસાયટી ખાતે ત્રિ દિવસીય પ્રદર્શન વેચાણનો શુભારંભ થયો

અનાવિલ સંસ્કાર તરફ દ્વારા અનાવિલ જગત આત્મનિર ભાર બને તે માટે સ્વપ્ન લોક સોસાયટી ખાતે ત્રિ દિવસીય પ્રદર્શન વેચાણનો શુભારંભ થયો

સમગ્ર અનાવિલ જગતમાં સર્વાંગી સેવા પ્રવૃત્તિ માટે જાણીતા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સેવા આત્મનિર્ભરતા શિક્ષણ આરોગ્ય વિગેરેને સાંકળી હતી વર્ષભર કરવામાં આવે છે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દેસાઈ ઉપપ્રમુખ રવિન મહાદેવ દેસાઈ તથા મંત્રી અને ઉભરતા અર્થશાસ્ત્રી હાર્દિક નાયક અને ટીમ દ્વારા ઘડિયાળને કાંટે દરેક મહિનાના કેલેન્ડર સાથે વર્ષભર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અનાવિલ જગતના ભાઈ બહેનો આત્મનિર્ભર બને તે માટે તદ્દન નજીવા દરે વાર્ષિક રીતે તે દિવસે શ્રેષ્ઠ ઉત્પાદનની ચીજો તેમજ ખાણીપીણીના સ્ટોલ ના વેચાણ પ્રદર્શન યોજાયું છે

આ પ્રદર્શનનો શુભારંભ વિજલપોર ના માજી પ્રમુખ અને આગેવાન મહિલા કાર્યકર ગીતાબેન નવીનચંદ્ર દેસાઈ દ્વારા થયો છે માજી ધારાસભ્ય પિયુષ દેસાઈએ ઉપસ્થિત રહી થનગનતા યુવા કાર્ય કરો ની પીઠ થાબડી શુભકામનાઓ આપી હતી અનાવિલ જગત વતી થી હાર્દિક નાયક એ ઋણ સ્વીકાર કર્યો હતો

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *