નવસારીની દેશ અને દુનિયામાં જાણીતી સર્વાંગી કેળવણી આપતી સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા લીલુંછમ નવસારી શહેર જિલ્લા માટે દોઢ વર્ષનો કટિબદ્ધ દાખવતા પ્રોજેક્ટનો શુભારંભ થયો

નવસારીની દેશ અને દુનિયામાં જાણીતી સર્વાંગી કેળવણી આપતી સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા લીલુંછમ નવસારી શહેર જિલ્લા માટે દોઢ વર્ષનો કટિબદ્ધ દાખવતા પ્રોજેક્ટનો શુભારંભ થયો

સંસ્કાર નગરી નવસારી એ પુસ્તકોનું પાટનગર છે નવસારીમાંથી તૈયાર થયેલો બાળક દુનિયાભરમાં શ્રેષ્ઠ બાળક નીવડે ઉમદા નાગરિક તરીકે જે તે ક્ષેત્રને સ્થળમાં સક્રિય અને ઉમદા પ્રદાન કરે તે માટે માતાની મમતા અને પિતાના જતનના પ્રયત્નો સયાજી લાઇબ્રેરી કરી રહી છે ના પ્રમુખ પ્રશાંત પારેખ શ્રેષ્ઠ મહાજન સાથે સખાવત શિક્ષણ અને સંસ્કારના ત્રિવેણી લઈને પોતાની ટીમ સાથે ધૂણી ધખાવી છે શ્રીમતી માધવી રાજુ શાહ દિપક પરીખ કિર્તીદાનબેન વૈદ્ય જયપ્રકાશ મહેતા સહિત સૌ એક મંચ્ય અને સુરે લીલુછમ નવસારી બને અને તન મન ધન સબસે ઉપર વન એમ શહેર જિલ્લો સમગ્ર ગુજરાત અને દેશમાં ઉમદા ઉદાહરણ રૂપ બને તે માટે પર્યાવરણ રક્ષક તરીકેના સૈનિકોને તૈયાર કરવાનું ઉત્તરદાયિત્વ ડોક્ટર રાજેન્દ્ર શેઠજી તેમજ બીનાબેન પટેલ ઉમેશ દેસાઈ આંચલ મિશ્રા તેમજ નિશાબેન લાખાણી વિગેરે પોતાના ખભે ઉપાડી લીધું છે

આ પ્રસંગે સેવાભાવી તબીબ અને જાગૃત જવાબદાર નાગરિક ડો રાજન શેઠજી પર્યાવરણની રક્ષા અનિવાર્ય અને હવેના જમાનામાં આ સેવા નથી પણ સૌથી મોટી જવાબદારી છે એમ ખોંખારો ખાઈને જણાવ્યું હતું. સર્વશ્રી પ્રશાંત પારેખ દીપક પરીખ માધવીબેન શાહ તથા ઉપસ્થિતોએ આ પ્રોજેક્ટમાં શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ સાથે તમામ નવસારી શહેર અને જિલ્લો જાગૃતતા દાખવે એમ અપીલ થઈ હતી

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *