અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધામમાં નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલા 108 કુંડીઓ શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરવામાં આવી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધામમાં નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલા 108 કુંડીઓ શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરવામાં આવી

નવસારી ઉપ ઝોન કેન્દ્ર ગાયત્રી પરિવાર નવસારી શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી આયોજિત” નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધાન માં તારીખ 22 23 24 25 જાન્યુઆરી 2025 ચાર દિવસથી ચાલતા મહા યજ્ઞ ને આજરોજ વિરામ આપવામાં આવ્યો હતો.નવસારી ઝોન કેન્દ્રના ગાયત્રી પરિવારના સભ્યોએ સહિત અનેક લોકો જોડાઈ આ યજ્ઞમાં આહુતિ આપી હતી.

શાંતિકુંજ હરિદ્વાર થી પધારેલા આચાર્ય જમનાપ્રસાદજી ની ટીમ દ્વારા વેદ મંત્રો ચ્ચાર સહિત આહુતિઓ અપાવી હતી.આજે મહા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુદેવ ની આજ્ઞા પ્રમાણે મંત્ર દીક્ષા આપવામાં આવી હતી.108 કુંડી યજ્ઞમાં ભાગ લેનારા ગાયત્રી પરિવારના સભ્યો તથા અન્ય આમંત્રિતોએ પણ યજ્ઞની આવૃત્તિ બાદ આરતી નો લાભ લીધો હતો. આ યજ્ઞ સાથોસાથ વન બ્લડ ગ્રુપના કાર્યકરોએ રક્તદાન શિબિર પણ યોજયો હતો.જેમાં 40 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો સંચાલન જમના પ્રસાદ અને સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *