અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધામમાં નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલા 108 કુંડીઓ શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરવામાં આવી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધામમાં નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલા 108 કુંડીઓ શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરવામાં આવી

નવસારી ઉપ ઝોન કેન્દ્ર ગાયત્રી પરિવાર નવસારી શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી આયોજિત” નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધાન માં તારીખ 22 23 24 25 જાન્યુઆરી 2025 ચાર દિવસથી ચાલતા મહા યજ્ઞ ને આજરોજ વિરામ આપવામાં આવ્યો હતો.નવસારી ઝોન કેન્દ્રના ગાયત્રી પરિવારના સભ્યોએ સહિત અનેક લોકો જોડાઈ આ યજ્ઞમાં આહુતિ આપી હતી.

શાંતિકુંજ હરિદ્વાર થી પધારેલા આચાર્ય જમનાપ્રસાદજી ની ટીમ દ્વારા વેદ મંત્રો ચ્ચાર સહિત આહુતિઓ અપાવી હતી.આજે મહા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુદેવ ની આજ્ઞા પ્રમાણે મંત્ર દીક્ષા આપવામાં આવી હતી.108 કુંડી યજ્ઞમાં ભાગ લેનારા ગાયત્રી પરિવારના સભ્યો તથા અન્ય આમંત્રિતોએ પણ યજ્ઞની આવૃત્તિ બાદ આરતી નો લાભ લીધો હતો. આ યજ્ઞ સાથોસાથ વન બ્લડ ગ્રુપના કાર્યકરોએ રક્તદાન શિબિર પણ યોજયો હતો.જેમાં 40 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો સંચાલન જમના પ્રસાદ અને સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *