અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધામમાં નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલા 108 કુંડીઓ શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરવામાં આવી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધામમાં નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલા 108 કુંડીઓ શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરવામાં આવી

નવસારી ઉપ ઝોન કેન્દ્ર ગાયત્રી પરિવાર નવસારી શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી આયોજિત” નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધાન માં તારીખ 22 23 24 25 જાન્યુઆરી 2025 ચાર દિવસથી ચાલતા મહા યજ્ઞ ને આજરોજ વિરામ આપવામાં આવ્યો હતો.નવસારી ઝોન કેન્દ્રના ગાયત્રી પરિવારના સભ્યોએ સહિત અનેક લોકો જોડાઈ આ યજ્ઞમાં આહુતિ આપી હતી.

શાંતિકુંજ હરિદ્વાર થી પધારેલા આચાર્ય જમનાપ્રસાદજી ની ટીમ દ્વારા વેદ મંત્રો ચ્ચાર સહિત આહુતિઓ અપાવી હતી.આજે મહા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુદેવ ની આજ્ઞા પ્રમાણે મંત્ર દીક્ષા આપવામાં આવી હતી.108 કુંડી યજ્ઞમાં ભાગ લેનારા ગાયત્રી પરિવારના સભ્યો તથા અન્ય આમંત્રિતોએ પણ યજ્ઞની આવૃત્તિ બાદ આરતી નો લાભ લીધો હતો. આ યજ્ઞ સાથોસાથ વન બ્લડ ગ્રુપના કાર્યકરોએ રક્તદાન શિબિર પણ યોજયો હતો.જેમાં 40 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો સંચાલન જમના પ્રસાદ અને સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *