નવસારી મહાપાલિકાના પાંચ અધિકારી કર્મચારી નો વયમર્યાદા નિવૃત્તિ સમારોહ યોજાયો

નવસારી મહાપાલિકાના પાંચ અધિકારી કર્મચારી નો વયમર્યાદા નિવૃત્તિ સમારોહ યોજાયો

એક સમયે રાજયની સૌથી મોટી નવસારી નગરપાલિકા અને હાલ બનેલ નવસારી મહાપાલિકાના બિન વિવાદાસ્પદ અધિકારી તરીકે વર્ષોથી કામ કરી રહેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર નીતિનભાઈ શાહ તેમજ ફાયર ઓફિસર તરીકે જીવ સટોસટ ની જાંબાઝ કામગીરી કરનાર કિશોર માગેલા તથા મહેકમ ક્લાર્ક હિતુભાઈ ચૌહાણ તથા સેવક ભાઈઓ ઈસ્માઈલ ટેલર તથા ઢીંમ્મર નો વય મર્યાદા નિવૃત્ત થતા વિદાયમાન પાલિકા કમિશનર દેવ ચૌધરીના અધ્યક્ષ પદે યોજાયો હતો.

નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે નિવૃત્ત થતા અધિકારી તથા કર્મચારીઓને તેમ જીવનમાં કુટુંબ કરતા વધારે સમય પાલિકામાં આપ્યો છે આપણે એક જ પરિવારના શરીરના અંગો છીએ તમને શુભકામના અને તમે આ પરિવારના હતા છો અને રહેશો તમારું માર્ગદર્શન અને મદદ નવસારી મહાપાલિકાને સુંદર સ્વચ્છ અને લીલીછમ રાખવામાં મદદ કરશે તમારી સેકન્ડ ઈનિંગ માટે આપ સૌને શુભકામના

ટાઉન પ્લાનિંગ ઓફિસર નિતીન શાહે વિદાય લેતા જણાવ્યું હતું કે હતું કે નાની પાલિકામાંથી નવસારી મહાપાલિકા બની છે ત્યારે મારી નિષ્ઠા અને ફરજ ગંભીરતાથી બજાવી છે અન્ય વિદાય લેતા ફાયર ઓફિસર કિશોર માંગેલા જણાવ્યું હતું કે એક નીડર ફાયર કર્મચારી કેવો હોઈ શકે એ માટે મેં મારા જીવનની તમામ કટોકટીમાં પાલિકાની પડખે રહ્યો છું હું ફરજ બજાવતા 14 દિવસ કોમામાં પણ જઈને પાછો આવ્યો છું પાલિકા એ હંમેશા મને આપ્યું છે.

ડેપ્યુટી કમિશનર વસાણી જણાવ્યુ છે કે નવસારી મહા પાલિકાને રાજ્ય શ્રેષ્ઠ બનાવવા તમારું માર્ગદર્શન આપતા રહેજો  તથા અધિકારી રાજેશ ગાંધી વિગેરે શુભકામનાઓ પાઠવી હતી.રાજેશ ભીખુભાઈ ગાંધીએ અને હેલ્થ ઓફિસર અલ્પેશભાઈએ પ્રાસંગિક શુભકામના પાઠવી હતી.તેમજ પ્રાસંગિક શુભકામનાઓ તથા કાર્યક્રમનું સંચાલન ઓફિસ સુપ્રિટેન્ડટ વિનોદ ડાભીએ કર્યું હતું

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *