મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે અવસાન થયું

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નવસારી ખાતે અવસાન થયું

મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી એવા આપણા નવસારીના અલકા સોસાયટીના રહીશ અને સેવાભાવી સંન્નારી ચુસ્ત ગાંધીવાદી એવા નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજરોજ તારીખ 1.4.2025ની સવારે 11:00 કલાકે અવસાન થયું છે.જેમણે જીવનભર મહિલા અને માનવ કલ્યાણ તથા ગાંધીજીના મૂલ્યો માટે સેવા કરી હતી.

તેમની અંતિમ યાત્રા તારીખ: 2.4.2025ના રોજ સવારે 8:00 કલાકે તેમના પુત્ર ડો.સમીર યોગેન્દ્રભાઈ પરીખના નિવાસસ્થાન થી નીકળી વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે યોજાશે.પરિવારના અન્ય સભ્યો રાગિણી સમીર પરીખ,સિદ્ધાર્થ પરીખ,ડો. ગોપી પરીખ અને ડો.પાર્થ પરીખ આ અંતિમ વિદાયમાં હાજર રહેશે.

સરનામું:21/A ‘સરગમ’,અલકા સોસાયટી, છાપરા રોડ,નવસારી. મો.98795 27881,72838 27887

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *