પશ્વિમ રેલવે ધ્વારા મેગા બ્લોક જાહેર : વડોદરા અને આણંદ વચ્ચે રેલ્વે કામગીરીને લઈ અનેક ટ્રેન સેવા પ્રભાવિત થઈ

પશ્વિમ રેલવે ધ્વારા મેગા બ્લોક જાહેર : વડોદરા અને આણંદ વચ્ચે રેલ્વે કામગીરીને લઈ અનેક ટ્રેન સેવા પ્રભાવિત થઈ

પશ્ચિમ રેલવે ધ્વારા વડોદરા અને આણંદ વચ્ચે આજે મેધા બ્લોક જાહેર ના કારણે અનેક ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે.નવસારી માંથી નોકરી માટે અપડાઉન તેમજ અન્ય મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પશ્ચિમ રેલવે ધ્વારા વડોદરા અને આણંદ વચ્ચે રેલવેની કામગીરીને લઈ મેગા બ્લોક જાહેર કરતા કેટલીક ટ્રેન સમય એક કલાક થી લઈ દોઢ કલાક સુધી સમય ફેરફાર કરવામાં આવ્યો છે.

 

નવસારીમાંથી હજારો લોકો સુરત, અને અંકલેશ્વર આણંદ, વડોદરા તરફ નોકરી માટે જતા હોય છે તે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ ધ્વારા 09161 વલસાડ-વડોદરા લોકલ આજે રદ્દ કરવામાં આવી છે.22953 ગુજરાત એક્સપ્રેસ ટ્રેન આજે ભરૂચ સુધી દોડશે.

ભરૂચ અને અમદાવાદ તરફની  ટ્રેન સેવાઓ રદ્દ કરવામાં આવી છે. આ મેધા બ્લોક 10 કલાક સુધી ચાલશે તેવી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે.

લોકલ ટ્રેનો રદ્દ થતા નોકરિયાત વર્ગ અન્ય વિકલ્પ શોધવા મજબૂર બન્યા છે.વલસાડ વડોદરા લોકલ ટ્રેનમાં માં સુરત, અંકલેશ્વર, ભરૂચ જેવા શહેરમાં અપડાઉન કરે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *