નવસારીના ખેડૂત મહેન્દ્રભાઈ પટેલનું મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું

નવસારીના ખેડૂત મહેન્દ્રભાઈ પટેલનું મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું

૨૧ માર્ચ ૨૦૨૩ના રોજ ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એગ્રોફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)નો વર્કશોપ યોજાયો હતો. જેમાં નવસારીના ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલને ખેતી વનીકરણના ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા .

મહેન્દ્રભાઈ પટેલએ ૧૨૪ હેક્ટરમાં નીલગીરી,નાળીયેરી ,ખજૂરી , લીંબુ , જાંબુ ,આંબા ,ચીકુ , જમરૂખી ,ફણસ જેવા ફળોના ૪.૧૫ લાખ રોપાઓનું વાવતેર કરી એગ્રો ફોરેસ્ટ્રી ખેતીના ક્ષેત્રેમાં વિશેષ સ્થાન હાસલ કર્યું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *