ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગામનાં ખેડૂત ગમનભાઈ સોનુભાઈ પટેલને વૃક્ષોનાં જતન અને પર્યાવરણની જાળવણી બદલ મુખ્યમંત્રીએ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો.   

ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગામનાં ખેડૂત ગમનભાઈ સોનુભાઈ પટેલને વૃક્ષોનાં જતન અને પર્યાવરણની જાળવણી બદલ મુખ્યમંત્રીએ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો.   

21મી માર્ચે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વનમંત્રી, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો હાજર રહ્યા હતા.જે કાર્યક્રમમાં ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરવા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.જેમાં ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ભદરપાડા ગામે રહેતા ગમનભાઈ સોનુભાઈ પટેલને પોતાના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી અવનવી પ્રકારના મહાગુની, રકત ચંદન, સુખડ ચંદન, સાગ જેવા વૃક્ષોનું વાવેતર કરી ડાંગ જિલ્લામાં એક આગવી ઓળખ ઉભી કરી છે.ડાંગના ખેડૂતો માટે એક પ્રેરણાદાયી પહેલની શરૂઆત કરી પોતાના 3.85 હેકટર જમીનમાં 25 હજાર જેટલા વૃક્ષોનું ઉછેર કરી પર્યાવરણની જાળવણીના અભિયાનમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી દ્વારા વર્ષ-2022-23 માટે ગમનભાઇ સોનુભાઇ પટેલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા પોતાનું ગામ ભદરપાડા સહિત ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *