નવસારીમાં રામ કથાની સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ

નવસારીમાં રામ કથાની સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ

નવસારી પૌરાણિક આશાપુરી મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા

પરમ પૂજ્ય મોરારીબાપુ એ 400 વર્ષ પૌરાણિક નવસારીની ગામદેવી ગણાતા આશાપુરી મંદિરના દર્શન કર્યા રામકથા મંડપ બાદ સાતમા દિવસના રામકથા અને વિરામ આપી પૂજ્ય મોરારીબાપુ આશાપુરી મંદિરે પહોંચ્યા હતા જ્યાં ટ્રસ્ટીઓ શ્રી ઘનશ્યામ પટેલ વિગેરે બાપુને આવકાર્યા હતા પૂજારી દેવયાન ઉર્ફે બાબુભાઈ તથા તેમના ધર્મપત્ની પ્રતિમા બેને બાપુને ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું પૂજ્ય બાપુએ સાતમા નોરતે આશાપુરીમાં સમક્ષ દીવડો પ્રગટાવી પૂજન કર્યું હતું.

ગણેશ સિસોદ્રા ગામ ખાતે  પૌરાણિક મંદિર ગણેશવડ ખાતે પૂજન કર્યું

પૂજ્ય મોરારીબાપુ નવસારી રામ કથા બાદ ગણેશ સિસોદ્રા એ ગણેશ વડ સિસોદ્રા કહેવાય છે કટર મુસ્લિમ બનતી રાજા ઔરંગઝેબ દ્વારા ગણેશ્વર ગણેશ મંદિર અને ચોપાસની જમીન ઔરંગઝેબ બાદશાહ દ્વારા આપવામાં આવી હતી તે જમાનાના પ્રાચીન કાળના દસ્તાવેજો પણ પૂજારી પાસે મોજુદ છે નારેશ્વર ના નાથ એવા પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ તેમજ કરુણામય અત્યંત લોકપ્રિય કથાકાર એ મારા દ્વારા પણ આ ધામમાં પાવન પગલાં થયા છે અને દર્શનનો લાહવો તેઓએ માણ્યો છે પૂજ્ય મોરારીબાપુ એ પણ તાજેતરમાં આ કથા દરમિયાન મંદિરની મુલાકાત લઈ નિજાનંદ મેળવ્યો હતો.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *