નવસારીમાં રામ કથાની સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ

નવસારીમાં રામ કથાની સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ

નવસારી પૌરાણિક આશાપુરી મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા

પરમ પૂજ્ય મોરારીબાપુ એ 400 વર્ષ પૌરાણિક નવસારીની ગામદેવી ગણાતા આશાપુરી મંદિરના દર્શન કર્યા રામકથા મંડપ બાદ સાતમા દિવસના રામકથા અને વિરામ આપી પૂજ્ય મોરારીબાપુ આશાપુરી મંદિરે પહોંચ્યા હતા જ્યાં ટ્રસ્ટીઓ શ્રી ઘનશ્યામ પટેલ વિગેરે બાપુને આવકાર્યા હતા પૂજારી દેવયાન ઉર્ફે બાબુભાઈ તથા તેમના ધર્મપત્ની પ્રતિમા બેને બાપુને ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું પૂજ્ય બાપુએ સાતમા નોરતે આશાપુરીમાં સમક્ષ દીવડો પ્રગટાવી પૂજન કર્યું હતું.

ગણેશ સિસોદ્રા ગામ ખાતે  પૌરાણિક મંદિર ગણેશવડ ખાતે પૂજન કર્યું

પૂજ્ય મોરારીબાપુ નવસારી રામ કથા બાદ ગણેશ સિસોદ્રા એ ગણેશ વડ સિસોદ્રા કહેવાય છે કટર મુસ્લિમ બનતી રાજા ઔરંગઝેબ દ્વારા ગણેશ્વર ગણેશ મંદિર અને ચોપાસની જમીન ઔરંગઝેબ બાદશાહ દ્વારા આપવામાં આવી હતી તે જમાનાના પ્રાચીન કાળના દસ્તાવેજો પણ પૂજારી પાસે મોજુદ છે નારેશ્વર ના નાથ એવા પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ તેમજ કરુણામય અત્યંત લોકપ્રિય કથાકાર એ મારા દ્વારા પણ આ ધામમાં પાવન પગલાં થયા છે અને દર્શનનો લાહવો તેઓએ માણ્યો છે પૂજ્ય મોરારીબાપુ એ પણ તાજેતરમાં આ કથા દરમિયાન મંદિરની મુલાકાત લઈ નિજાનંદ મેળવ્યો હતો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *