નવસારીમાં રામ કથાની સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ

નવસારીમાં રામ કથાની સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ

નવસારી પૌરાણિક આશાપુરી મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા

પરમ પૂજ્ય મોરારીબાપુ એ 400 વર્ષ પૌરાણિક નવસારીની ગામદેવી ગણાતા આશાપુરી મંદિરના દર્શન કર્યા રામકથા મંડપ બાદ સાતમા દિવસના રામકથા અને વિરામ આપી પૂજ્ય મોરારીબાપુ આશાપુરી મંદિરે પહોંચ્યા હતા જ્યાં ટ્રસ્ટીઓ શ્રી ઘનશ્યામ પટેલ વિગેરે બાપુને આવકાર્યા હતા પૂજારી દેવયાન ઉર્ફે બાબુભાઈ તથા તેમના ધર્મપત્ની પ્રતિમા બેને બાપુને ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું પૂજ્ય બાપુએ સાતમા નોરતે આશાપુરીમાં સમક્ષ દીવડો પ્રગટાવી પૂજન કર્યું હતું.

ગણેશ સિસોદ્રા ગામ ખાતે  પૌરાણિક મંદિર ગણેશવડ ખાતે પૂજન કર્યું

પૂજ્ય મોરારીબાપુ નવસારી રામ કથા બાદ ગણેશ સિસોદ્રા એ ગણેશ વડ સિસોદ્રા કહેવાય છે કટર મુસ્લિમ બનતી રાજા ઔરંગઝેબ દ્વારા ગણેશ્વર ગણેશ મંદિર અને ચોપાસની જમીન ઔરંગઝેબ બાદશાહ દ્વારા આપવામાં આવી હતી તે જમાનાના પ્રાચીન કાળના દસ્તાવેજો પણ પૂજારી પાસે મોજુદ છે નારેશ્વર ના નાથ એવા પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ તેમજ કરુણામય અત્યંત લોકપ્રિય કથાકાર એ મારા દ્વારા પણ આ ધામમાં પાવન પગલાં થયા છે અને દર્શનનો લાહવો તેઓએ માણ્યો છે પૂજ્ય મોરારીબાપુ એ પણ તાજેતરમાં આ કથા દરમિયાન મંદિરની મુલાકાત લઈ નિજાનંદ મેળવ્યો હતો.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *