નવસારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પુષ્પ લતા (IAS) એ પદભાર સંભાળ્યો

નવસારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પુષ્પ લતા (IAS) એ પદભાર સંભાળ્યો

નવસારી જિલ્લાના વિકાસની ધુરા સંભાળતા પુષ્પ લતાએ સહર્ષ જણાવ્યું હતું કે નવસારી જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે નાગરિકોની પાયાની જરૂરિયાતો છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે માટે વહીવટીતંત્ર કટીબધ્ધ છે. સાથે, નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસમાં જનભાગીદારી થકી લોકો સરકારની યોજનાઓનો સરળતાથી અને સુચારુ રીતે લાભ લે તે માટે સતત કાર્યશીલ રહેવા નેમ વ્યક્ત કરેલ હતી.

અગાઉ, તેઓ ભરૂચ અને ભાવનગર જિલ્લાઓમાં અલગ-અલગ પદ પર ફરજ બજાવી ચૂક્યા છે. અને છેલ્લે, ગાંધીનગર સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરી ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવેલ છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *