ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓ માર્ચ માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આવતીકાલ ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને જોઈ શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ વોટ્સએપ માધ્યમથી પણ પરિણામ મેળવી જોઈ શકશે

વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા નંબર પર વોટ્સએપથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજકેટ વાત કરીએ તો રાજ્યના કુલ 35 કેન્દ્ર ઉપર લેવાયેલ પરિક્ષા માં ગુજરાતી માધ્યમ માં 83353,અંગ્રેજી માધ્યમ માં 45920 હિન્દી માધ્યમ માં 1246 એમ કુલ મળીને 130516 ગુજકેટ તેમજ તથા વિજ્ઞાન પ્રવાહ પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે.

 

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *