ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓ માર્ચ માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આવતીકાલ ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને જોઈ શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ વોટ્સએપ માધ્યમથી પણ પરિણામ મેળવી જોઈ શકશે

વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા નંબર પર વોટ્સએપથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજકેટ વાત કરીએ તો રાજ્યના કુલ 35 કેન્દ્ર ઉપર લેવાયેલ પરિક્ષા માં ગુજરાતી માધ્યમ માં 83353,અંગ્રેજી માધ્યમ માં 45920 હિન્દી માધ્યમ માં 1246 એમ કુલ મળીને 130516 ગુજકેટ તેમજ તથા વિજ્ઞાન પ્રવાહ પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે.

 

 

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *