પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં તાલીમ શિબિરમાં ભાગ લેવાની અમુલ્ય તક

પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં તાલીમ શિબિરમાં ભાગ લેવાની અમુલ્ય તક

ગુજરાતના સાહસિકો (બાળકો/ યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓ જેમાં (1)એડવેન્ચર કોર્ષ (2) બેઝિક કોર્ષ અને (3) એડવાન્સ કોર્ષનું આયોજન નવસારી જિલ્લામાં થનાર છે. આ પર્વતારોહણ અંગેની સાહસિક તાલીમ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા સાહસિકોને શિબિરમાં ભાગ લેવા અંગેનું નિયત નમૂના મુજબનું પ્રવેશપત્ર જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી. 1607, પ્રથમ માળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી-૩૯૬૪૪૫ કચેરી પરથી મેળવી અંતિમ તારીખ : 06/ 01/ 2024 સુધી પરત કરવા જણાવવામાં આવ્યું છે.

પર્વતારોહણ અંગેની સાહસિક તાલીમ શિબિરમાં રોક ક્લાઈમ્બિંગના એડવેન્ચર કોર્ષ -7 દિવસ 35 શિબિરાર્થીઓ માટે 7 થી 14 વર્ષ માટે, બેઝિક કોર્ષ -10 દિવસ 25 શિબિરાર્થીઓ માટે 14 થી 45 વર્ષ માટે, તથા એડવાન્સ કોર્ષ-15 દિવસ 20 શિબિરાર્થીઓ માટે યોજાશે. આવેલ પ્રવેશપત્રમાંથી યોગ્યતા ધરાવનાર અરજીપત્રકો વહેલા તે પહેલાંના ધોરણે પસંદ કરવામાં આવશે, આ અંગે વધુ માહિતી માટે

Email: dydonavsari28@gmail.com ફોન નં : 02637 280663 ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *