૩૪ વર્ષથી નાસતા-ફરતો નોકર ચોર એવા આરોપીને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો

૩૪ વર્ષથી નાસતા-ફરતો નોકર ચોર એવા આરોપીને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો

રાજ્યભરમાં મહા પોલીસ મહાનિર્દેશક (સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગાંધીનગર) દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત નવસારી એલ.સી.બી.ના સીનીયર પીઆઈ વી.જે. જાડેજાની સુકાનીમાં અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વર્ણ ઉકેલાય ગંભીર ગુનાઓ કેસોના ડેટા એકત્રીત કરી પીઆઈ ડી.એમ. રાઠોડની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા ખાનગી બાતમીના આધારે નવસારી ટાઉન પો.સ્ટે. ગુ.ર. નં. 38/1991, IPC કલમ 381 અને 114 મુજબ નોકર ચોર એવા આરોપી ઘોલારામ વિશ્નોઈના રાજસ્થાનના નેનાવા ગામમાં હોવાની માહિતી મળી હતી.

https://youtube.com/shorts/FuP86giKZzc?si=vz-Ajj35dtEntXcj

નવસારી એલસીબીની ટીમે સ્થાનિક પહેરવેશ ધારણ કરી ચાર દિવસ સુધી તપાસ બાદ આરોપી ઘોલારામ ઉર્ફે હેમતાજી લાદુરામ વિશ્નોઈ (ઉ.વ. ૬૨), લાછીવાડ ગામ, બિશ્નોઈની ધાણી, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાનને નવસારી શહેરમાં વર્ષ 1990-91માં નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હિરા 80000 તથા 30000 રોકડ મળી કુલે રૂ. 1,10,000ની નોકરી ચોરીના ચકચારી ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૩૪ વર્ષથી નાસતા-ફરતા રહેલા આરોપી ઘોલારામ ઉર્ફે હેમતાજી લાદુરામ વિશ્નોઈને નવસારી એલ.સી.બી.એ ગુજરાત-રાજસ્થાન બોર્ડર આરોપીને તારીખ ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ઝડપી પાડી નવસારી લાવવામાં આવ્યો છે.નવસારી એલસીબી ટીમે નોકર એવા ચોરી પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સારી કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:

સીનિયર PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PI આર.એસ. ગોહિલ,PI ડી.એમ. રાઠોડPSI વાય.જી. ગઢવી,ASI સુનિલસિંહ દેવિસિંહ,HC દિગ્વિજયસિંહ રવજીભાઈ,PC સંદિપભાઈ પીઠાભાઈ

34 વર્ષથી નાસ્તો ફરતો નોકર ચોર એવો ગુનેગાર આખરે કાયદાની પકડમાં: નવસારી શહેરમાં વર્ષ 1990-91 વર્ષમાં નવસારી શહેરમાં 80000 હીરા તથા 30000 રોકડા મળી કુલે 110000 ચોરી કરનાર પોલીસના હાથે ઝડપાયો

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *