વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ 

વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ 

આંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકા લક્ષ્મીબેન પટેલે આદિવાસી દિવસ નું મહત્વ સમજાવી ૯ મી ઓગસ્ટ ને ૧૦૯૩ માં યુનાઈટેડ નેન્સનને વિશ્વ આદિવાસી દિવસ ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ ડિસેમ્બર ૧૯૯૪ માં આ દિવસની ઉજવણીની જાહેરાત કરી એની ટૂંકી માહિતી દ્વારા બાળકોમાં આદિવાસીઓ ના અધિકારો, જતન- રક્ષણ ના મૂલ્યોનું જતન થાય અને નેતૃત્વના ગુણો વિકસે, સમાજના દુષણો -વિવિધ કાયદાઓનો જનજાગૃતિ માં ફેલાવો થાય એ હેતુશય આ દિવસે બાળકો આદિવાસી પોશાક માં સજ્જ થઈ વેશભૂષા સ્પર્ધા,આદિવાસી નૃત્ય સંગીતના તાલે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *