વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ 

વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ 

આંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકા લક્ષ્મીબેન પટેલે આદિવાસી દિવસ નું મહત્વ સમજાવી ૯ મી ઓગસ્ટ ને ૧૦૯૩ માં યુનાઈટેડ નેન્સનને વિશ્વ આદિવાસી દિવસ ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ ડિસેમ્બર ૧૯૯૪ માં આ દિવસની ઉજવણીની જાહેરાત કરી એની ટૂંકી માહિતી દ્વારા બાળકોમાં આદિવાસીઓ ના અધિકારો, જતન- રક્ષણ ના મૂલ્યોનું જતન થાય અને નેતૃત્વના ગુણો વિકસે, સમાજના દુષણો -વિવિધ કાયદાઓનો જનજાગૃતિ માં ફેલાવો થાય એ હેતુશય આ દિવસે બાળકો આદિવાસી પોશાક માં સજ્જ થઈ વેશભૂષા સ્પર્ધા,આદિવાસી નૃત્ય સંગીતના તાલે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *