વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ 

વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ 

આંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકા લક્ષ્મીબેન પટેલે આદિવાસી દિવસ નું મહત્વ સમજાવી ૯ મી ઓગસ્ટ ને ૧૦૯૩ માં યુનાઈટેડ નેન્સનને વિશ્વ આદિવાસી દિવસ ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ ડિસેમ્બર ૧૯૯૪ માં આ દિવસની ઉજવણીની જાહેરાત કરી એની ટૂંકી માહિતી દ્વારા બાળકોમાં આદિવાસીઓ ના અધિકારો, જતન- રક્ષણ ના મૂલ્યોનું જતન થાય અને નેતૃત્વના ગુણો વિકસે, સમાજના દુષણો -વિવિધ કાયદાઓનો જનજાગૃતિ માં ફેલાવો થાય એ હેતુશય આ દિવસે બાળકો આદિવાસી પોશાક માં સજ્જ થઈ વેશભૂષા સ્પર્ધા,આદિવાસી નૃત્ય સંગીતના તાલે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *